Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૩૪ - સુર્યાસ્ત : ૬-૫૪
દિવસના ચોઘડીયા
(૧) શુભ (ર) રોગ (૩) ઉદ્વેગ (૪) ચલ (પ) લાભ (૬) અમૃત (૭) કાળ (૮) શુભ
રાત્રિના ચોઘડીયા
(૧) અમૃત (ર) ચલ (૩) રોગ (૪) કાળ (પ) લાભ (૬) ઉદ્વેગ (૭) શુભ (૮) અમૃત
વિક્રમ સંવતઃ ર૦૮૧, ભાદરવા વદ-૦૪ :
તા. ૧૧-૦૯-ર૦૨૫, ગુરૂવાર
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૭,
મુસ્લિમ રોજઃ ૧૭, નક્ષત્રઃ અશ્વિની,
યોગઃ ધ્રુવ, કરણઃ કૌલવ
તા. ૧૧ સપ્ટેમ્બર ના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નોકરી-ધંધામાં આપના ધાર્યા મુજબનું કામ થઈ શકે નહીં. કામમાં વિલંબ જણાય. પરંતુ કેટલાક કાર્યોનો ઉકેલ આવતો જવાથી રાહત જણાય. કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને આપને ઉચાટ-ઉદ્વેગ રહ્યાં કરે. સંતાનની ચિંતા અનુભવાય. યાત્રા-પ્રવાસ દરમિયાન આપે સ્વાસ્થ્યની કાળજી રાખવી પડે. ખર્ચ-વ્યય થવા પામે. કામની વ્યસ્તતા રહે.
બાળકની રાશિઃ મેષ