Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૦૩ વિદ્યાર્થીઓને સ્મૃતિભેટ આપી સન્માનઃ
જામનગરની તાહેરી ઈંગ્લીશ સ્કૂલમાં આમીલ સાહેબ બેહલાભાઈ સાહેબની સદારતમાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો હતો. ધો. ૧૦ અને ધો. ૧ર ના ૧૦૩ વિદ્યાર્થીઓને સ્મૃતિભેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન એડવોકેટ મુસ્તફાભાઈ કપાસી દ્વારા કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial