Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રાવણ મહિના નિમિત્તે
ખંભાળીયાની દેરામોરા પ્રાથમિક શાળામાં શ્રાવણ માસની ઉજવણી સાથે વિદ્યાર્થીઓને આધુનિક ટેકનોલોજીના વિવેકપૂર્ણ ઉપયોગ બાબતે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા દેરામોરા વાડી પ્રાથમિક શાળામાં બાવીસ વર્ષ આચાર્ય તરીકે સેવા આપનાર જ્યોતિષભાઈ ચૌધરી, બિપીનભાઈ કરમુર તથા અગ્રણી વિજયભાઈ રાજ્યગુરૂ દ્વારા શ્રાવણ માસનું મહત્ત્વ, દ્વાદશ જ્યોતિર્લિંગ ઈતિહાસ તથા મોબાઈલ, કોમ્પ્યુટર ઈન્ટરનેટના વિવેકપૂર્ણ ઉપયોગ વિશે માર્ગદર્શન આપ્યું હતું તથા વિજયભાઈ રાજ્યગુરૂ તરફથી દરેક બાળકોને મહાદેવના ફોટા અપાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial