Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૨૧ - સુર્યાસ્ત : ૭-૨૫
દિવસના ચોઘડીયા
(૧) અમૃત (ર) કાળ (૩) શુભ (૪) રોગ (પ) ઉદ્વેગ (૬) ચલ (૭) લાભ (૮) અમૃત
રાત્રિના ચોઘડીયા
(૧) ચલ (ર) રોગ (૩) કાળ (૪) લાભ (પ) ઉદ્વેગ (૬) શુભ (૭) અમૃત (૮) ચલ
વિક્રમ સંવતઃ ર૦૮૧, શ્રાવણ સુદ-૧૦ :
તા. ૦૪-૦૮-ર૦૨૫, સોમવાર,
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૫,
મુસ્લિમ રોજઃ ૦૯, નક્ષત્રઃ અનુરાધા,
યોગઃ બ્રહ્મ, કરણઃ વાણિજ
તા. ૦૪ - ઓગસ્ટ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નોકરી-ધંધામાં આપના કાર્યની સાથે અન્ય કામકાજ રહેવાને લીધે દોડધામ-શ્રમ જણાય. પારિવારિક વારસાગત ધંધામાં નવી પેઢીનો પ્રવેશ આપના માટે સાનુકૂળ રહે. નાણાકિય આયોજન સમજદારીપૂર્વક કરવું. વિદ્યાર્થીવર્ગે વર્ષની શરૂઆતથી જ અભ્યાસની તૈયારી શરૂ કરી દેવી. યાત્રા-પ્રવાસ સફળ રહે. ખર્ચ-ખરીદીના પ્રસંગો બને.
બાળકની રાશિઃ વૃશ્ચિક