Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧ર નવેમ્બર, બુધવાર અને કારતક વદ આઠમનું પંચાંગ

સુર્યોદય : ૬-૫૭ - સુર્યાસ્ત : ૬-૦૫

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) લાભ (ર) અમૃત (૩) કાળ (૪) શુભ (પ) રોગ (૬) ઉદ્વેગ (૭) ચલ (૮) લાભ

રાત્રિના ચોઘડીયા

(૧) ઉદ્વેગ (ર) શુભ (૩) અમૃત (૪) ચલ (પ) રોગ (૬) કાળ (૭) લાભ (૮) ઉદ્વેગ

વિક્રમ સંવતઃ ર૦૮૨, કારતક વદ-૦૮ :

તા. ૧૨-૧૧-ર૦૨૫, બુધવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૩૦,

મુસ્લિમ રોજઃ ૨૦, નક્ષત્રઃ આશ્લેષા,

યોગઃ શુક્લ, કરણઃ બાલવ

 

તા. ૧૨ નવેમ્બરના દિવસે જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નોકરી-ધંધામાં ક્યારેક કામમાં સાનુકૂળતા તો ક્યારેક પ્રતિકૂળતાનો અનુભવ થયા કરે.  પોતાની જાત ઉપર વિશ્વાસ રાખીને શાંતિથી કામકાજ કરતા રહેવું. યાત્રા-પ્રવાસનું વ્યવસ્થિત આયોજન  કરીને જવું. સ્વાસ્થ્ય બાબતે સમય નરમ-ગરમ બની રહે. બહારનું ખાવા-પીવામાં ધ્યાન રાખવું.  સામાજિક-વ્યાવહારિક કામમાં વ્યસ્તાનો અનુભવ થાય.

બાળકની રાશિઃ કર્ક ૧૮:૩૬ સુધી પછી સિંહ



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh