Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૪૩ - સુર્યાસ્ત : ૬-૨૪
દિવસના ચોઘડીયા
(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ
રાત્રિના ચોઘડીયા
(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪) રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ
વિક્રમ સંવતઃ ર૦૮૧, આસો વદ-૬ :
તા. ૧૨-૧૦-ર૦૨૫, રવિવાર
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૯,
મુસ્લિમ રોજઃ ૧૯, નક્ષત્રઃ મૃગશીર્ષ,
યોગઃ વરિયાન, કરણઃ વિષ્ટિ
તા. ૧૨ - ઓકટોબર ના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં વ્યવસાયિક દૃષ્ટિએ આપને કોઈને કોઈ મુશ્કેલી આવ્યા કરે. સંયુક્ત ધંધા-ભાગીદારીવાળા ધંધામાં વાદ-વિવાદ, ગેરસમજ, મનદુઃખથી સંભાળવું પડે. આરોગ્યની કાળજી રાખવી પડે. ખાન-પાન, આહાર-વિહારમાં પરેજી રાખવી. વિદ્યાર્થીવર્ગે અન્ય કોઈના ભરોસે રહ્યાં વગર જાત મહેનત ઉપર વિશ્વાસ રાખી આગળ વધવું. યાત્રા-પ્રવાસ થાય.
બાળકની રાશિઃ મિથુન