Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યમંત્રી મૂળુભાઈ બેરાનો પ્રતિભાવ
ખંભાળિયા તા. રરઃ ગુજરાત રાજ્યના નાણામંત્રીએ રજૂ કરેલા અંદાજપત્રમાં પ્રવાસન, યાત્રાધામ, વન અને પર્યાવરણ વિભાગ માટે માતબર રકમની ફાળવણી કરવા અંગે રાજ્યના પ્રવાસન અને વન પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાએ પ્રતિભાવ આપતા જણાવ્યું છે કે, રાજ્ય સરકાર રાજ્યમાં યાત્રાધામ-પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે કટીબદ્ધ છે. તેમણે આ અંદાજપત્રને આવકાર્યું હતું. વન અને પર્યાવરણ વિભાગ માટે રૂ. ૩૧૪૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જ્યારે યાત્રાધામોના વિકાસ માટે રૂ. ર૧પ કરોડની જોગવાઈ આકારદાયક છે. પ્રવાસન સ્થળોના વિકાસ માટે ૬પ૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ક્લાઈમેટ ચેન્જ ફંડ માટે રૂ. રપ કરોડ તથા સરકારી કચેરીઓમાં છત પર સોલાર રૂફ ટોપ સિસ્ટમ માટે રૂ. રપપ કરોડ ફાળવવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial