Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફાયરબ્રિગેડ પહોચે તે પહેલા જ ઓલવી દેવાઈ
જામનગર તા. રરઃ જામનગરના ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં ગઈકાલે એક હોટલના રૂમમાં એસીમાં અકસ્માતે આગ લાગી હતી. જેને સમયસર બુઝાવી દેવામાં આવી હતી. વધુ નુકસાની થતી અટકી હતી.
જામનગરની ગ્રેઈન માર્કેટ, પોટરીવાળી શેરીમાં આવેલ રાજધાની હોટલના એક રૂમના એ/સી માં આગ લાગી હતી. થોડીક જ ક્ષણોમાં ધૂમાડાના ગોટા અને આગની જ્વાળાઓ નજરે ચઢતા નરત જ હોટલના સ્ટાફે આગને કાબુમાં લેવાના પ્રયાસો કર્યા હતાં. અને બીજી તરફ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. પરંતુ ફાયરબ્રિગેડની ટીમ પહોંચી એ પહેલા જ હોટલના સ્ટાફે આગને બુઝાવી દીધી હતી. આથી વધુ નુકસાની થતા અટકી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial