Advertisement
Author: નોબત સમાચાર

ચિરવિદાય

જામનગરઃ યોગેશભાઈ ભાસ્કરભાઈ બારોટ (ઉ.વ.૩૮) તે કલ્પેશભાઈ બારોટ (ગણેશ ઈલેકટ્રીકવાળા)ના નાનાભાઈનું તા. ૧૧-૬ના ગુરૂવારે અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૫-૬ના સોમવારે સાંજે ૫ થી ૭ દરમ્યાન નવાગામ ઘેડ, આનંદ સોસાયટી, ડો. પરમારની બાજુમાં, જામનગરમાં રાખવામાં આવ્યું છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh