Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ભાજપ યુવા મોરચા દ્વારા અપાઈ શ્રદ્ધાંજલિ

પહલગામ આતંકવાદી હુમલાના મૃતકોને

                                                                                                                                                                                                      

ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ચાંદીબજારમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોની હત્યા નિપજાવાઈ હતી. આથી દેશભરના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જામનગરમાં ગત્ શનિવારે સાંજે ચાંદીબજારના ચોકમાં ભાજપ યુવા મોરચા દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મેયર વિનોદ ખિમસૂર્યા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને રિવાબા જાડેજા, શહેર ભાજપ અધ્યક્ષા બિનાબેન કોઠારી, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષ મુકેશ દાસાણી, હસમુખ હિંડોચા અને વિમલ કગથરા, કોર્પોરેટરો, પક્ષના આગેવાનો, કાર્યકરો સહિતનાઓ જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh