Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૬ઃ જામનગરના બેડ રસુલનગર વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સ, જામનગર દ્વારા સાગર ખેડૂતની જનજાગૃતિ તેમજ રાષ્ટ્રહિત સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં દરિયાઈ વિસ્તારમાંથી મળી આવતા શંકાસ્પદ શખ્સોની હિલચાલ, બોટ, સંભવિત આતંકવાદી પ્રવૃત્તિઓ અને કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા, વિસ્ફોટક પદાર્થો, બાળકોના શિક્ષણ સહિતની બાબતે સાગર ખેડૂઓને જાગૃત કરવામાં આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial