Advertisement
Author: નોબત સમાચાર

તા. ૩૧ ઓગસ્ટે દશનામ ગોસ્વામી સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહણ યોજાશે

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૭: જામનગરના દશનામ ગોસ્વામી સમાજ દ્વારા આગામી તા. ૩૧ મી ઓગસ્ટ-ર૦રપ ના સવારે ૯ થી બપોરે ૧ર-૩૦ વાગ્યા સુધી દશનામ ગોસ્વામી સમાજની વાડી, રાજકોટ રોડ, જામનગરમાં જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાનાર છે.

આ સમારોહમાં જ્ઞાતિના અગ્રણીઓ સર્વશ્રી ભરતગીરી કાંતિગીરી, ડો. ભૂપેન્દ્રગીરી, મમતાબેન રાજેશગીરી, ડો. મનિષગીરી, ડો. ભાવિક સત્યેનગીરી, કલ્પનાબેન હરશંભુગીરી, ડો. નિલેશગીરી, ડો. ખ્યાતિ ભાવિકગીરી, શેતલબેન હેમાન્સુગીરી, પ્રજ્ઞાબેન જીગ્નેશભારથી ઉપસ્થિત રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh