Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૨૯ સુર્યાસ્ત : ૭-૦૮
દિવસના ચોઘડીયા
(૧) લાભ (ર) અમૃત (૩) કાળ (૪) શુભ (પ) રોગ (૬) ઉદ્વેગ (૭) ચલ (૮) લાભ
રાત્રિના ચોઘડીયા
(૧) ઉદ્વેગ (ર) શુભ (૩) અમૃત (૪) ચલ (પ) રોગ (૬) કાળ (૭) લાભ (૮) ઉદ્વેગ
વિક્રમ સંવતઃ ર૦૮૧, ભાદરવા સુદ-૪ :
તા. ૨૭-૦૮-ર૦૨૫, બુધવાર
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૩,
મુસ્લિમ રોજઃ ૦૩, નક્ષત્રઃ મિત્રા,
યોગઃ શુભ, કરણઃ બવ
તા. ૨૭ ઓગષ્ટના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નોકરી-ધંધા-વ્યવસાય ક્ષેત્રે આપના કામનો ઉકેલ આવે. આપના કાર્યની કદર-પ્રશંસા થાય તો ક્યારેક આપને નફામાં નુકસાન ભોગવવું પડે. આરોગ્ય બાબતે સિઝનલ-વાયરલ બીમારીથી સંભાળવું પડે. કુટુંબ-પરિવાર-મિત્રવર્ગ સાથે યાત્રા-પ્રવાસનો આનંદ માણી શકો. પરદેશના કામમાં સાનુકૂળતા રહે. ધર્મકાર્ય-શુભકાર્ય થાય.
બાળકની રાશિઃ કન્યા ૧૯-૨૩ સુધી પછી તુલા