Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૨૪ - સુર્યાસ્ત : ૭-૨૧
દિવસના ચોઘડીયા
(૧) અમૃત (ર) કાળ (૩) શુભ (૪) રોગ (પ) ઉદ્વેગ (૬) ચલ (૭) લાભ (૮) અમૃત
રાત્રિના ચોઘડીયા
(૧) ચલ (ર) રોગ (૩) કાળ (૪) લાભ (પ) ઉદ્વેગ (૬) શુભ (૭) અમૃત (૮) ચલ
વિક્રમ સંવતઃ ર૦૮૧, શ્રાણવ વદ-૦૨ :
તા. ૧૧-૦૮-ર૦૨૫, સોમવાર,
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ગા.૨,
મુસ્લિમ રોજઃ ૧૬, નક્ષત્રઃ શતતારા,
યોગઃ અતિગંડ, કરણઃ વણિજ
તા. ૧૧ ઓગષ્ટ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં આરોગ્ય બાબતે સાવધાની રાખવી પડે. સીઝનલ-વાયરલ-બીમારીથી સંભાળવું પડે. નોકરી-ધંધામાં ઉતાર-ચઢાવની પરિસ્થિતિ આવ્યા કરે. આપે ઉતાવળમાં કોઈ કામ કરવા નહીં. સમય-સંજોગો અનુસાર આગળ વધવું. યાત્રા-પ્રવાસનું આયોજન ખર્ચાળ સાબિત થાય. નાણાકિય સ્થિતિ સરભર બની રહે. ધાર્મિક-માંગલિક કાર્ય થાય.
બાળકની રાશિઃ કુંભ ૩૦:૧૧ સુધી પછી મીન