Advertisement
Author: નોબત સમાચાર

કેન્સર કેર કાઉન્સીલ દ્વારા નવરાત્રિ ઉત્સવ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: કેન્સર કેર કાઉન્સીલ-જામનગર દ્વારા બાય-બાય નવરાત્રિ ઉત્સવનું આયોજન તા. ૫-૧૦-૨૫ના સાંજે ૬ થી ૧૦ વાગ્યા દરમ્યાન ઓશવાળ વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટ, જુની જેલ સામે, કુંવરબાઈ જૈન ધર્મશાળા રોડ, પવનચક્કી પાસે, જામનગરમાં કરવામાં આવ્યું છે. જેમાં ગ્રુપ એ (૩૦ વર્ષ સુધી), ગ્રુપ બી (૩૦ વર્ષથી ઉપર) એમ બે વિભાગમાં વેલડ્રેસ, તાળી રાસ, અને ફ્રી સ્ટાઈલ સ્પર્ધા યોજાશે. વિજેતાઓને ઈનામ આપી સન્માનીત કરવામાં આવશે. સર્વે સભ્યોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh