Advertisement
Author: નોબત સમાચાર

વય નિવૃત્ત થતા જામનગરના એસ.ટી. ડેપોના ડ્રાઈવર પૃથ્વીસિંહ જાડેજાને વિદાય અપાઈ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગર ડેપોમાં તા. ૩૦-૯-ર૦રપ ના પૃથ્વીસિંહ બી. જાડેજા ડ્રાઈવર તરીકે વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા કાર્યક્રમમાં ડેપોમાં યુસુફભાઈએ પરાસરા જુની આસિસ્ટન્ટ ડીટીઓ શાખા દ્વારા પૃથ્વીસિંહને સાલ ઓઢાડી તેમજ ફૂલહાર પહેરાવી અને મીઠું મઢું કરાવ્યા પછી નિવૃત્ત કર્મચારી એમ.બી. સોલંકી દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે એ.ટી.આઈ. રાજેન્દ્રભાઈ ગોસાઈ, જીતુભા એચ. જાડેજા,, એ.ટી.આઈ. પ્રમુખ કર્મચારી મંડળ શિવભદ્રસિંહ ચુડાસમા, એચ.કે. જાડેજા, ટીસી દિવાલવરસિંહ વાળા, અશોકભાઈ વાળા, વીરભદ્રસિંહ જાડેજા, રાજેશ વાઘેલા, જયુભા ગોહિલ, હેડ મિકેનિક, નરેશભાઈ તેમજ ડેપોના સ્ટાફ દ્વારા પૃથ્વીસિંહની સેવાઓને બીરદાવાઈ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh