Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના જગતમંદિરે શરદ-પૂર્ણિમા નિમિત્તે સોમવારે રાસોત્સવ

શ્રીજીના દર્શન ક્રમમાં ફેરફાર કરાયોઃ

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૪: દ્વારકા સ્થિત વિશ્વપ્રસિદ્ધ જગતમંદિરે શરદપૂર્ણિમા નિમિત્તે રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોવાથી શ્રીજીના દર્શન ક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં તા. ૬/૧૯ ને સોમવારે સવારે ૬-૩૦ વાગ્યે આરતી, મંગલા આરતી, સવારે અને સાંજના અન્ય ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે. રાત્રે ૮ થી ૧૦ રાસોત્સવ, તા. ૭/૧૦ ને મંગળવારે (પૂર્ણિમા) સવારે ૬ વાગ્યે મંગલા આરતી, સવારે તથા સાંજના અન્યક્રમ નિત્યક્રમ મુજબ રહેશે. સર્વે વૈષ્ણવોને દર્શનનો લાભ લેવા હિમાંશુ ચૌહાણ (વહીવટદાર, શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકા અને નાયબ કલેક્ટર) દ્વારા જાણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh