Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વેપારીઓ આજે પણ જૂના ખખડધજ કાંટા વાપરે છે
જામજોધ૫ુર તા. ૧૩: જામજોધપુર પંથકમાં તોલમાપ કચેરીના અધિકારીઓ દ્વારા ચેકિંગ કામગીરી ક્યારે કરવામાં આવશે ? તેવો સવાલ લોકોમોથી ઉઠવા પામ્યો છે. જામજોધપુર પંથકમાં છેલ્લા લાંબા સમયથી વજનકાંટાનું ચેકિંગ કરાયું નથી. આજે પણ અનેક વેપારીઓ જુના અને ખખડધજ વજનકાંટાનો ઉપયોગ કરે છે. પરિણામે અમુક વખત ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે.
આથી, સત્વરે તોલમાપ વિભાગ ચેકિંગ કામગીરી કરે તેવી લોકમાંગણી ઉઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial