Advertisement
Author: નોબત સમાચાર

પાણીની લાઈનમાં ભંગાણ થતા અમૂલ્ય પાણીનો જથ્થો વેડફાયો

જામનગરના ખંભાળિયા નાકા બહાર

                                                                                                                                                                                                      

જામનગરના ખંભાળિયા નાકા બહારના વિસ્તારમાં ચાલતા રોડના કામ સમયે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાંતા અમૂલ્ય પાણીનો જથ્થો વેડફાયો હતો. ખંભાળિયા નાકા બહાર શ્રી માધવરાયજી મંદિર નજીક સીસી રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ સમયે કોઈ કારણોસર જમીન નીચેથી પસાર થતી પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થયું હતું. આથી પાણીના ફૂવારા ઊડ્યા હતાં અને અમૂલ્ય પાણીનો જથ્થો વેડફાયો હતો. આ અંગેની જાણ થતા જ મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાની ટીમ દોડી ગઈ હતી અને પાણીનું લીકેજ બંધ કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh