Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં ૧પ ઓગષ્ટનાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે સરકારી ઈમારતો પર રોશની કરવામાં આવી છે તથા કેટલીક ધાર્મિક ઈમારતો ઉપર પણ તિરંગાની થીમ ઉપર લાઈટ ડેકોરેશન કરવામાં આવતા ઈશ્વરીય તેજની સાથે જ દેશક્તિનો અજવાસ પણ ફેલાયો છે. શરૂ સેક્શન વિસ્તારમાં આવેલ સેવા સદન - કલેકટર કચેરી, લાલ બંગલા પાસે આવેલ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત કચેરી તથા પીજીવીસીએલ કચેરી સહિતની સરકારી ઈમારતો રોશનીથી ઝળહળ છે. જ્યારે ચાંદીબજારમાં આવેલ ચોરીવારા દેરાસર પર તિરંગાની થીમ પર રૌશની કરવામાં આવતા તેની ભવ્યતામાં રાષ્ટ્રપ્રેમની ભાવના પણ ઉમેરાતા સોનામાં સગંધ ભળી હતી. (તસ્વીરઃ નિર્મલ કારીયા)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial