Advertisement
Author: નોબત સમાચાર

'નવસર્જનના સુકાની પી.ટી. ચાંદ્રા' પુસ્તકનું મહંત દેવપ્રસાદજીએ કર્યું વિમોચન

કેળવણી પરિષદ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા.૧૦: જામનગરમાં કેળવણી પરિષદ દ્વારા પી ટી ચાંદ્રાની શૈક્ષણિક, સામાજિક, પર્યાવરણીય, તથા આરોગ્ય વિષયક ઉમદા સેવાઓને ઉપલક્ષ્યમાં લઈ ગુજરાત કેળવણી પરિષદ, પૂર્વ વિદ્યાર્થીગણ લોકશાળા સમાણા, નવસર્જન ઉત્તર બુનિયાદી વિદ્યાલય રાવલસર વિદ્યાર્થી પરિવાર  તેમજ શુભેચ્છક વર્તુળ તથા સારસ્વત મિત્રો દ્વારા પી ટી ચાંદ્રા સાથેના સંસ્મરણોની ઝાંખી પ્રસ્તુત કરતા પુસ્તક 'નવસર્જનના સુકાની' પુસ્તકના વિમોચન આણદાબાવા સંસ્થાના મહંતશ્રી દેવપ્રસાદજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. જ્યારે અતિથિ વિશેષપદે ઓશવાળ સમાજના અગ્રણી રમણિકભાઈ શાહ ઉપસ્થિત રહૃાા હતા. આ કાર્યક્રમમાં બન્ને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા પૂર્વ કાર્યકરગણ તથાં શિક્ષકો તેમજ ભાનુશાળી સમાજના પ્રમુખ સાથે આગેવાનોએ ખાસ હાજરી આપી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh