Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દરરોજ અલગ અલગ દર્શન થાય છે
ગ્રીનસિટીમાં રામી વિશ્વનાથ મહાદેવનું મંદિર આવેલ છે આ મંદિરમાં આખો શ્રાવણ મહિનો દરરોજ અલગ અલગ મહાદેવને શણગાર કરવામાં આવે છે ત્યારે મહાકાલ ઉજ્જૈનના દર્શન રાખવામાં આવ્યા હતા અને મહાઆરતી પણ કરવામાં આવી હતી આ મંદિરના સંચાલક મોહનભાઈ કણજારીયા દ્વારા આ મંદિરમાં રોજ આરતી અને શણગાર કરવામાં આવે છે ત્યારે આજે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, આર.એસ.એસ., શિવસેના સહિતની હિન્દુ ધાર્મિક સંસ્થાઓ ના આગેવાન આ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા અને મંદિરે રામધૂન અને શિવ શ્લોક પણ બોલવામાં આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial