Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૭: જામનગરની ૪૦ પ્લસ કલબ દ્વારા સિનિયર સિટીઝનો માટે આગામી ભાદરવા માસમાં તપોભૂમિ એ ના ચિત્રકુટમાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આગામી તા. ૨૩-૮ ના જામનગરથી નીકળીને તા. ૨-૯ ના પરત ( ટ્રેન મારફત) આવવાનું છે. આ પ્રવાસમાં જોડાવા ઈચ્છુકોએ પોતાના નામ લખાવવા માટે દેવેન્દ્રસિંહ જાડેજા મો. ૯૪૨૮૩ ૨૦૧૪૪ નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial