Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧૪ સપ્ટેમ્બર, રવિવાર અને ભાદરવા વદ આઠમનું પંચાંગ

સુર્યોદય : ૬-૩૫ - સુર્યાસ્ત : ૬-૫૧

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ

રાત્રિના ચોઘડીયા

(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪) રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ

વિક્રમ સંવતઃ ર૦૮૧, ભાદરવા વદ-૦૮ :

તા. ૧૪-૦૯-ર૦૨૫, રવિવાર

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧,

મુસ્લિમ રોજઃ ૨૧, નક્ષત્રઃ રોહિણી,

યોગઃ વજ્ર, કરણઃ બાલવ

 

તા. ૧૪ સપ્ટેમ્બર ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં આરોગ્ય બાબતે થોડું ધ્યાન રાખવું પડે. સિઝનલ વાયરલ બીમારીથી સંભાળવું પડે.  નોકરી-ધંધાકીય બાબતે આપને દોડધામ-શ્રમ રહ્યા કરે. આપના કાર્યમાં હરિફવર્ગ મુશ્કેલી ઉભી  કરવાના પ્રયાસ કરે. ઘર-પરિવારના કામકાજ અંગે વ્યસ્તતા રહ્યા કરે. નાણાકિય બાબતે આકસ્મિક  ખર્ચ થતો જણાય. યાત્રા-પ્રવાસ થાય.

બાળકની રાશિઃ વૃષભઃ ૨૦.૦૪ સુધી પછી મિથુન



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh