Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૪૧ - સુર્યાસ્ત : ૬-૩૦
દિવસના ચોઘડીયા
(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ
રાત્રિના ચોઘડીયા
(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪) રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ
વિક્રમ સંવતઃ ર૦૮૧, આસો સુદ-૧૩ :
તા. ૦૫-૧૦-ર૦૨૫, રવિવાર
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૨,
મુસ્લિમ રોજઃ ૧૨, નક્ષત્રઃ શતતારા,
યોગઃ ગંડ, કરણઃ ગર
તા. ૦૫ ઓકટોબર ના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નોકરી-ધંધામાં આપને ક્યારેક સાનુકૂળતા જણાય તો ક્યારેક પ્રતિકૂળતા અનુભવાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય. પરંતુ કોઈના પર બહુ વિશ્વાસ કરવો નહીં. કુટુંબ-પરિવાર-મિત્ર વર્ગ સાથે યાત્રા-પ્રવાસનો આનંદ માણી શકો. સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી પડે. સામાજિક-જાહેર જીવનના ક્ષેત્રમાં માન-સન્માનમાં વૃદ્ધિ થાતી જણાય.
બાળકની રાશિઃ કુંભ : ૨૪.૪૪ સુધી પછી મીન