Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેદીઓ સાથે મુલાકાત કરી સૂચનો આપ્યાઃ
જામનગરની જિલ્લા જેલની મુલાકાતે આજે ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (પ્રિઝન્સ એન્ડ કરેકશનલ એડમીની) અશ્વિન ચૌહાણ આવ્યા હતા. તેઓએ જામનગર જેલના સુપ્રિ. એન.એસ. લોહાર, જેલર બલભદ્રસિંહ રાયજાદા, જોગાજી ઠાકોર, હેમતભાઈ બારડ, આર.વી. જાડેજા સહિતના સ્ટાફ સાથે ચર્ચા કરી જરૂરી સૂચનો કર્યા હતા અને કાચા તેમજ પાકા કામના કેદી, વિદેશી કેદીઓ, મહિલા બંદીવાનો સાથે વાર્તાલાપ કર્યાે હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial