Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પવિત્રા એકાદશી નિમિત્તે
શ્રાવણ સુદ અગિયારસ એટલે કે, પવિત્રા એકાદશી દ્વારકાધીશ જગત મંદિરમાં પવિત્રા એકાદશી પર્વને દર વર્ષે પરંપરાગત રીતે ઊજવવામાં આવે છે. જગત મંદિરના પ્રણવભાઈ પૂજારીના જણાવ્યાનુસાર આજના પાવન દિને કૃૃષ્ણ વંદે જગદ્ગુરૂ એટલે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાધીશને પોતાનું સર્વસ્વ માનતા ભક્તગણ દ્વારા જગતગુરૂ દ્વારકાના રાજાધિરાજને સંધ્યા આરતી પહેલા ભક્તિભાવ સાથે પવિત્રા પધરાવવામાં આવે છે. આ પવિત્રાને પૂજારીઓ દ્વારા રાત્રે શયન સ્તુતિ પહેલાં ઠાકોરજીને અર્પણ કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial