Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૬ઃ દ્વારકામાં રહેતા એક યુવાનનું બીમારીના કારણે સારવારમાં મૃત્યુ નિપજ્યું હતું.
દ્વારકામાં જલારામ-૩, માધવ સોસાયટી શેરી નં.૧માં રહેતા રમેશભાઈ નારણભાઈ જેઠવા (ઉ.વ.૪૬)ને છેલ્લા દસેક માસથી આંચકીની બીમારી તથા મગજના કેન્સરની બીમારી લાગુ પડી હતી જેની સારવાર ચાલુ હતી. ગઈકાલે બપોરે તેમને અચાનક આંચકી ઉપડતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial