Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર નિવાસી મોચી જ્ઞાતિના વિજયાબેન લીલાધરભાઈ સરવૈયા, તે જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશભાઈ સરવૈયા, ભાવેશભાઈ, જીતેશભાઈ, ઈલાબેનના માતા, સંજયભાઈ જેઠવા (જુનાગઢ)ના સાસુનું તા. ૨૦-૨ ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૨૧-૨-૨૬ને શનિવારે સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન ન્યુઆરામ કોલોની, ઓમકારેશ્વર મંદિર, રોયલ પુષ્પા પાર્કની સામે, હિન્દી સ્કૂલની બાજુની શેરી, જામનગરમાં ભાઈઓ તથા બહેનો માટે રાખવામાં આવી છે. સદ્ગતે જીવતા જગતિયુ કર્યું છે તથા દેહદાનનો સંકલ્પ કર્યો હોવાથી અંતિમ સંસ્કાર અને લૌકિક ક્રિયા બંધ રાખવામાં આવી છે.