Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પહલગામમાં થયેલો આતંકવાદી હુમલો અને હિન્દુ પ્રવાસીઓની ક્રૂર હત્યાનો સમગ્ર ઓખા મંડળમાં ઉગ્ર આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સૂરજકરાડીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હિન્દુ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આતંકીઓના પૂતળાનું દહ્ન કરી રોષ વ્યક્ત કરાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial