Advertisement
Author: નોબત સમાચાર

બબરજરની મારામારીના ગુન્હામાં સાત આરોપીનો ફરમાવાયો છૂટકારો

વર્ષ ૨૦૧૮માં નોંધાયો હતો ગુન્હોઃ

                                                                                                                                                                                                      

લાલપુર તા. ૧૨ઃ લાલપુરના બબરજર ગામમાં વર્ષ ૨૦૧૮માં મારામારીના નોંધાયેલા એક ગુન્હામાં સાત આરોપીનો અદાલતે છૂટકારો ફરમાવ્યો છે.

લાલપુર તાલુકાના બબરજર ગામમાં વર્ષ ૨૦૧૮માં મારામારીનો એક ગુન્હો નોંધાયો હતો. જેમાં સાત શખ્સ સામે ફરિયાદ કરવામાં આવી હતી.

ઉપરોક્ત કેસ ચાલી જતા અદાલતે આરોપીઓના વકીલ નિલેશ બોડા, હીરેનસિંહ રાણા, શક્તિસિંહ જાડેજાની દલીલો ગ્રાહ્ય રાખી તમામ સાત આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh