Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના શ્રી દ્વારકાપુરી મંદિરે ગોરસ મનોરથ-રાસ કીર્તન યોજાશે

આવતીકાલે સાંજે ૪-૩૦ થી ૭-૩૦ દરમિયાન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧રઃ જામનગરમાં ખંભાળિયા ગેઈટ બહાર કિસાન ચોક પાસે આવેલ શ્રી દ્વારકાપુરી મંદિરે ભાદરવા વદ સાતમ નિમિત્તે તા. ૧૩/૯ ને શનિવારે સાંજે ૪-૩૦ થી ૭-૩૦ દરમિયાન ગોરસ મનોરથ તથા રાસ કીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મનોરથી તરીકે લાભ લેવા ઈચ્છુક વૈષ્ણવોને મુખ્યાજી રમેશભાઈ (મો. ૯૪ર૯પ પ૭૦૪પ) નો સંપર્ક સાધવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh