Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લાની આંગણવાડીઓમાં બાળદિન

રાષ્ટ્રીય બાળ દિવસની ઉજવણીના ભાગરૂપે

                                                                                                                                                                                                      

૧૪ નવેમ્બર સમગ્ર દેશમાં 'રાષ્ટ્રીય બાળ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ કે જેમને બાળકો ચાચા નહેરૂ તરીકે ઓળખતા, તેમના જન્મદિવસે બાળ દિવસની ઉજવણીના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લાના આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. અને રમતો રમાડવામાં આવી હતી. નાયરા એનર્જી સંચાલિત પ્રોજેકટ તૃષ્ટિ અને આઈ.સી.ડી.એસ.ના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 'પોષણ સંગમ' અંતર્ગત કુપોષિત બાળકોની મેડિકલ તપાસ કરી જરૂરી દવાઓ અને આરોગ્યલક્ષી માર્ગદર્શ આપવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh