Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૫૫ સુર્યાસ્ત : ૬-૦૬
દિવસના ચોઘડીયા
(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ
રાત્રિના ચોઘડીયા
(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪) રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ
વિક્રમ સંવતઃ ર૦૮૨, કારતક વદ-૫:
તા. ૦૯-૧૧-ર૦૨૫, રવિવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધઃ ૫૧૨૭, પારસી રોજઃ ૨૭,
મુસ્લિમ રોજઃ ૧૭, નક્ષત્રઃ આર્દ્રા,
યોગઃ સિદ્ધ, કરણઃ કૌલવ
તા. ૦૯ નવેમ્બરના દિવસે જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં વ્યાવસાયિક બાબતે આપને શાંતિ-રાહત થતી જણાય. આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. યાત્રા-પ્રવાસનું આયોજન શકય બની શકે. પરદેશના કામમાં પ્રગતિ જણાય. કુટુંબ-પરિવારના સભ્યોનો સાથ-સહકાર પ્રાપ્ત થાય. આરોગ્ય બાબતે સિઝનલ-વાયરલ બીમારીઓથી આપે સાવધાની રાખવી પડે.
બાળકની રાશિઃ મિથુન