Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના ૧૪૦ જરૂરતમંદ પરિવારોને અનાજકીટ વિતરણઃ મુંબઈના દાતા પરિવારનું સન્માન

રઘુવંશી સોશિયલ ગ્રુપ-શ્રી જલારામ મંદિર દ્વારા દાતાના સહયોગથી

                                                                                                                                                                                                      

શ્રી રઘુવંશી સોશિયલ ગ્રુપ, શ્રી જલારામ મંદિર, દ્વારકા યજમાન મે. રૂઘાણી બ્રધર્સ, શ્રી કાંતિભાઈ રૂઘાણી પરિવાર મુંબઈના આર્થિક સહયોગથી ૧૪૦ જરૂરિયાતમંદ પરિવારને અનાજ કીટનું જન્માષ્ટમી પર્વને અનુલક્ષીને વિતરણ કરવામાં આવ્યું. યજમાન પરિવાર વતી નટુભાઈ રૂઘાણી, ભવ્યભાઈ રૂઘાણી તથા પરિવાર ઉપસ્થિત રહ્યા હતાં. જેનું સન્માન કે.જી. હિંડોચા, અશ્વિનભાઈ ગોકાણી, ઈશ્વરભાઈ ઝાંખરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. સુરેશભાઈ દત્તાણી, હિરેનભાઈ ઝાખરિયા, પ્રતાપભાઈ દામાણી, કાર્યકરો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઊઠાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh