Advertisement
Author: નોબત સમાચાર

ગીરધારી મંદિરે નંદ મહોત્સવ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: જામનગરમાં શાક માર્કેટ નજીક ધનબાઈના ડેલા પાસે આવેલ ગીરધારી મંદિરમાં તા. ૧૬ અને ૧૭ ના રોજ જન્માષ્ટમીના પાવન દિને નંદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. ૧૬ના સવારે ૫ વાગ્યે મંગળા આરતી, ૫:૩૦ વાગ્યે પંચામૃત સ્નાન, ૧૦:૧૫ વાગ્યે તિલકના દર્શન, રાત્રે ૮:૧૫ વાગ્યે ઉત્થાપન દર્શન, રાત્રે ૧૨ વાગ્યે નંદ મહોત્સવ, તા. ૧૭ના સવારે ૧૦થી ૧૧ વાગ્યા સુધી નંદ મહોત્સ્વ (પલના) યોજાશે તેમ મુખ્યાજી પાર્થભાઈ દ્વારા જણાવાયુ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh