Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફલ્લા તા. ૧૪: જામવણથલી નજીકના ચાવડા ગામે બિરાજતા શીતળા માતાજીના મંદિરના પટાંગણમાં તા. ૧૫-૮ ને શીતળા સાતમના દિવસે મેળો યોજાશે, ચાવડા, વણથલી, મોડા, લાખાણી સહિતના આસપાસના ગામડાઓમાંથી બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને શીતળા માતાજીના દર્શનનો તેમજ મેળાની મોજ માણશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial