Advertisement
Author: નોબત સમાચાર

કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીનું આયોજન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: જામનગરના કૃષ્ણભંજન હનુમાનજી યુવક મંડળ દ્વારા તા. ૧૬-૮-ર૦રપ ના જન્માષ્ટમી પર્વ નિમિત્તે રાત્રે ૧૧-૩૦ વાગ્યે રૂમ નં. ૩૮, ખોડિયાર કોલોનીમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે કોર્પોરેટર અરવિંદભાઈ સભાયા તથા ગોપાલભાઈ સોરઠિયા અતિથિવિશેષ પદે ઉપસ્થિત રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh