Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૪૪ - સુર્યાસ્ત : ૬-૨૨
દિવસના ચોઘડીયા
(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ
રાત્રિના ચોઘડીયા
(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ
વિક્રમ સંવતઃ ર૦૮૧, આસો વદ-૮ :
તા. ૧૪-૧૦-ર૦૨૫, મંગળવાર
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧,
મુસ્લિમ રોજઃ ૨૧, નક્ષત્રઃ પુનર્વસુ,
યોગઃ સિદ્ધ, કરણઃ તૈતિલ
તા. ૧૪ ઓકટોબર ના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં વ્યવસાયિક બાબતે કેટલાક કાર્યમાં સાનુકૂળતા જણાય, તો કેટલાક કાર્યમાં પ્રતિકૂળતા જણાય. ધીરજ અને શાંતિ રાખવા પડે. નાણાકીય સુખાકારી બાબતે આવક ચાલુ રહેતા આપના કામ નીકળતા જાય. વિદ્યાર્થી વર્ગને મહેનતના પ્રમાણમાં પરિણામ પ્રાપ્ત થાય. યાત્રા-પ્રવાસનું આયોજન ગોઠવાય.
બાળકની રાશિઃ કર્ક