Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં આવતીકાલે મંત્રીમંડળનું વિસ્તરણ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: ગુજરાતમાં આવતીકાલે રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણ નિશ્ચિત હોવાનું આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળે છે.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ત્રણ દિવસના મહારાષ્ટ્રના પ્રવાસે છે. પણ આજે તાત્કાલીક તેમનો પ્રવાસ ટૂંકાવીને ખાસ વિમાનમાં ગુજરાત આવી ગયા હોવાનું અને સાંજે મુખ્યમંત્રી તેમની સાથે મુલાકત કરનાર હોવાનું જાણવા મળે છે. નવા મંત્રીમંડળના શપથવિધિ સમારોહની પણ તૈયારી પૂરજોશમાં ચાલી રહી હોવાનું સૂત્રો જણાવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh