Advertisement
Author: નોબત સમાચાર

સલાયા ન.પા.ના કર્મચારીઓને હજી ચોથા પગરપંચ મુજબ જ પગાર-ભથ્થા

વહીવટી તંત્રની અણઘડ નીતિઃ

                                                                                                                                                                                                      

સલાયા તા. ૧પઃ સલાયા નગરપાલિકાના કર્મચારીઓને હજી સુધી ચોથા પગારપંચ પ્રમાણે જ પગાર-ભથ્થા મળી રહ્યા છે. રાજ્ય સરકારે સાતમા પગાર પંચ મુજબ ૩ ટકા અને છઠ્ઠા પગારપંચ મુજબ પ ટકા મોંઘવારી ભથ્થું વધાર્યું છે, પણ સલાયા ન.પા.ના કર્મચારીઓને ૧-૧-ર૦૧૭ પછી ભથ્થામાં વધારાનો લાભ મળતો નથી. આ પ્રશ્ને સલાયા ન.પા.ના કર્મચારીઓએ મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh