Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં કાલાવડ નાકાનો પુલ ચાર માર્ગી બનશેઃ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ

પૂર્વ મંત્રી એમ.કે. બલોચની રજૂઆત ફળીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરમાં કાલાવડ નાકાનો રંગમતિ નદી ઉપરનો પુલ જર્જરિત અને જોખમી થઈ ગયો હતો. આથી રાજ્યના પૂર્વ મંત્રી એમ.કે. બલોચે આ પુલ નવો બનાવવા રાજ્ય સરકાર, મયુનિ. કમિશનર, મુખ્યમંત્રી, રાઘવજીભાઈ પટેલને રજૂઆત કરી હતી, જેના ફળસ્વરૂપે મહાનગરપાલિકા દ્વારા આ પુલ ચારમાર્ગી બનાવવાનું આયોજન હાથ ધર્યું છે. જે માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં નવો પુલ બનાવવાનું કામ શરૂ થશે.

આ વિસ્તાર ગરીબ અને પછાત વિસ્તાર છે. શહેરમાં અસંખ્ય વાહનોની-શહેરીજનોની વ્યાપક અવરજવર આ પુલ પરથી થાય છે. તેથી યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવા માંગણી કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh