Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
થોડા મહિના પહેલાં થઈ હતી હત્યાઃ
જામનગર તા. ૭: જામનગરના એક રિક્ષા ડ્રાઈવરની થોડા મહિના પહેલા થયેલી હત્યાના ગુન્હામાં સંડોવાયેલા એક આરોપીને અદાલતે જામીનમુક્ત કરવાનો હુકમ કર્યાે છે.
જામનગરના સિદ્ધાર્થ નગરમાં રહેતા કાનજીભાઈ ધનજીભાઈ પરમાર નામના યુવાનની થોડા મહિના પહેલાં હત્યા કરવામાં આવી હતી. પોલીસે રાહુલ, હિતેન દેપાળ, પ્રકાશ પરમાર, દિલીપ પરમાર, મનીયા મકવાણા, આશિષ દેવશી, હીનાબેન મકવાણા વગેરે સામે ગુન્હો નોંધ્યો હતો. જેલહવાલે થયેલા આરોપીઓમાંથી રાહુલ દેપાળ મકવાણાએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે મંજૂર રાખી છે. આરોપી તરફથી વકીલ કે.પી. આશર, આનંદ ગોહિલ રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial