Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
Jan 11, 2025
કડક પોલીસ બંદોબસ્તઃ એક હજાર જેટલા સુરક્ષાકર્મી તૈનાતઃ સુદર્શન સેતુનો માર્ગ બંધઃ દરિયામાં સતત પેટ્રોલીંગઃ 'તીસરી આંખ'ની બાજ નજર
જામનગર તા. ૧૧: દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ બેટદ્વારકામાં આજે સવારથી મેગા-ડીમોલીશન ચાલી રહ્યું છે. અને કાચા-પાકા મકાનો સહિતના દબાણો હટાવીને બે-ત્રણ કિલોમીટર જેટલી વિશાળ જમીન ખુલ્લી કરાવાશે. ચૂસ્ત બંદોબસ્ત હેઠળ ચાલી રહેલા આ ઓપરેશન માટે સુદર્શન બ્રીજ કામચલાઉ ધોરણે બંધ કરાવાયું હતું. બેટદ્વારકામાં દર્શન-પૂજા તથા સ્થાનિક દર્શન યથાવત છે. આ પછી દ્વારકાના રૂપેણબંદર ...
વધુ વાંચો »
Jan 11, 2025
આ વર્ષે ૪૭ દેશના ૧૪૩ અને દેશના ૪૬૯ પતંગરસિયા જોડાયા
અમદાવાદ તા. ૧૧: અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ર૦રપ ની શરૂઆત થઈ ગઈ છે. જેમાં ૪૭ દેશના પતંગબાજો પોતાની કળા બતાવશે અને પતંગોત્સવનો આનંદ માણશે. સીએમ ભૂપેન્દ્ર પટેલને આ પતંગોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
અમદાવાદના પતંગોત્સવમાં એચએમપીવીના વાયરસના પતંગે આકર્ષણ જમાવ્યું છે. જેમાં એચએમપીવી વાયરસની જાગૃતતા દર્શાવતો પતંગ દેખાયો છે. વિવિધ વાયરસથી મા નગરદેવી રક્ષણ કરે તેવો પતંગ પણ જોવા મળ્યો છે. ...
વધુ વાંચો »
Jan 11, 2025
અત્યારે રૂ. ત્રણ લાખ સુધીની મર્યાદા છે, તેના સ્થાને
નવી દિલ્હી તા. ૧૧: કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ૧૯૯૮ માં શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત ખેતી અને સંબંધિત પ્રવૃત્તિઓમાં રોકાયેલા ખેડૂતોને ૯ ટકાના વ્યાજ દરે ટૂંકા ગાળાની પાક લોન આપવામાં આવે છે. નાણાકીય વર્ષ ર૦રપ-ર૬ માટેનું બજેટ ૧ ફેબ્રુઆરીએ લોકસભામાં રજૂ કરવામાં આવશે, જેમાં આ મર્યાદા વધી શકે છે.
કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ ઉધાર લેવાની મર્યાદા ટૂંક સમયમાં વધારીને પ ...
વધુ વાંચો »
Jan 11, 2025
મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં આઈટીના દરોડા દરમિયાન અધિકારીઓને
ભોપાલકા તા. ૧૧: મધ્યપ્રદેશમાં આવકવેરા ટીમે એક ઘર પર દરોડો પાડયો ત્યારે મગર મળી આવ્યા હોવાથી આશ્ચર્ય સર્જાયુ હતું. મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં એક ઘરમાંથી ચાર મગર મળી આવ્યા હતા અને અધિકારીઓ ત્યાં મગર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આવકવેરા વિભાગની ટીમે એક ઘર પર દરોડો પાડયો હતો. આ દરમિયાન ઘરમાંથી ચાર મગર મળી ...
વધુ વાંચો »
Jan 11, 2025
જામનગરના સરકીટ હાઉસમાં તંત્ર અને ખેડૂત ટ્રેનર્સ સાથે બેઠક યોજીઃ પ્રેઝન્ટેશન રજૂ કરાયુઃ માર્ગદર્શન અપાયું
જામનગર તા. ૧૧: પ્રાકૃતિક કૃષિ સંદર્ભે જામનગરના ઉચ્ચ અધિકારીઓ અને ખેડૂત ટ્રેનર્સ સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બેઠક યોજી હતી. જેમાં માર્ગદર્શન આપતા તેઓએ કહ્યુ હતું કે, મનુષ્યને સ્વચ્છ હવા, પાણી અને ખોરાક માટે પ્રાકૃતિક કૃષિ એક માત્ર વિકલ્પ છે. સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક કૃષિ મિશનની રચના કરી છે. ખેડૂતોની સમૃદ્ધિ માટે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અનિવાર્ય છે. જામનગરમાં ...
વધુ વાંચો »
Jan 11, 2025
તાપમાન ૧.૩ ડીગ્રી ઘટ્યું: ઠંડીમાં આંશિક રાહતઃ
જામનગર તા. ૧૧: જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૧.૩ ડીગ્રીના ઘટાડા સાથે ન્યુનત્તમ તાપમાન ૧૩.પ ડીગ્રી નોંધાયું હતું. તેજીલા વાયરા મંદ પડતા ઠંડીમાં ઘટાડો થતા જનતા રાહત અનુભવી રહી છે.
જામનગરમાં તાપમાનમાં વધારા-ઘટાડાના દોર વચ્ચે આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૧.૩ ડીગ્રીના ઘટાડા સાથે ન્યુનત્તમ તાપમાન ૧૩.પ ડીગ્રી જ્યારે ૧ ડીગ્રી વધીને મહત્તમ તાપમાન ર૭.પ ડીગ્રી નોંધાયું હતું. પવનની ગતિ ઘટીને પ્રતિકલાકની ...
વધુ વાંચો »
Jan 11, 2025
ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ ખસેડાયા હતાં:
મુંબઈ તા. ૧૧: બોલિવૂડ એક્ટર ટીકુ તલસાણિયાને હાર્ટ એટેક આવતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં, પરંતુ હાલમાં તબિયત સુધારા પર હોવાનું જાણવા મળે છે.
બોલિવૂડ એક્ટર ટીકુ તલસાણિયાને હાર્ટ એટેક આવ્યો છે. જેના કારણે તેઓ હોસ્પિટલમાં દાખલ છે. મળતી માહિતી મુજબ હાર્ટ એટેકના કારણે અભિનેતાને ગંભીર સ્થિતિમાં તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમની તબિયત અંગે હજુ સકોઈ અધિકૃત અપડેટ નથી આવ્યું, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે હાલ તેમની તબિયત સારી છે.
તેમની ઉંમર ૭૦ વર્ષની ...
વધુ વાંચો »
Jan 11, 2025
અમદાવાદથી પાર્થિવ દેહ જામનગર લવાયા પછી અંતિમયાત્રામાં અસંખ્ય લોકો જોડાયા
જામનગર તા. ૧૧: મૂળ પોરબંદરના મહિયારી ગામના અને વર્ષોથી જામનગરમાં સ્થાયી થયેલા અગ્રણી બિલ્ડર અને લેન્ડ ડેવલોપર મેરામણભાઈ પરમારનું ગત્ રાત્રે હૃદયરોગનો હુમલો આવતા ટૂંકી સારવારમાં મૃત્યુ નિપજ્યું હતું.
મેરામણભાઈ પરમારે જામનગરને પોતાની કર્મભૂમિ બનાવી જમીન-મકાનના વ્યવસાયમાં ઝંપલાવ્યું હતું અને અગાથ મહેનત અને આગવી સુઝબુઝથી તેમને ધારી સફળતા મળી હતી.
હાલ પણ તેઓ વ્યવસાય માટે અમદાવાદ હતાં ...
વધુ વાંચો »
Jan 11, 2025
આરોપીએ પણ 'ઉઠાવી' લેવાની ધમકી આપતો કોલ કર્યાની કરી વળતી ફરિયાદઃ
જામનગર તા.૧૧ : જામનગરના એક આસામી સામે દરેડ જીઆઈડીસીમાં પિત્તળના ભંગારની લે-વેચનું કામ કરતા આસામીએ રૂ.૨૦ લાખ ઉપરાંતની રકમનો પિત્તળનો ભંગાર ખરીદી વિશ્વાસઘાત કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેની સામે આરોપીએ વીડિયો કોલમાં ઘરેથી ઉપાડી લેવાની અને પૈસા ન મળે તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કરી છે.
જામનગરના મેહુલનગર રોડ પર આશિષ એવન્યુ નામના એપાર્ટમેન્ટમાં રહેતા સંજય ...
વધુ વાંચો »
Jan 11, 2025
એક શખ્સ સામે તણાઈ શંકાની સોયઃ
જામનગર તા.૧૧ : કાલાવડના ગ્રામ્ય પંથકમાં વસવાટ કરતા એક પરિવારની સત્તરેક વર્ષની પુત્રી ત્રણ સપ્તાહ પૂર્વે પોતાના ઘરેથી રાત્રિના સમયે ગુમ થઈ ગઈ હતી. તે તરૂણીનું બાલંભડી ડેમ પાસે રહેતા એક શખ્સે બદઈરાદાથી અપહરણ કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
કાલાવડ તાલુકાના ગ્રામ્ય પંથકમાં વસવાટ કરતા અન્ય જિલ્લાના વતની પરિવારની સોળ વર્ષ અને છ મહિનાની વય ની પુત્રી ગઈ તા.૨૦ ડિસેમ્બરે રાત્રે તેણીનો પરિવાર સૂવા ...
વધુ વાંચો »
Jan 11, 2025
ત્રણેક મહિના પહેલાંના બનાવની પોલીસને જાણ કરાઈઃ
જામનગર તા.૧૧ : જામનગરના યાદવનગરમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના એક યુવાન ત્રણ મહિના પહેલાં રહેણાંકની છત પરથી કોઈ રીતે વહેલી સવારે પડી ગયા હતા. તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ બનાવની મૃતકના ભાઈએ પોલીસને જાણ કરી છે.
જામનગરના દિગ્જામ વુલન મીલ રોડ પર યાદવનગર નજીક વસવાટ કરતા મૂળ ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લાના ગજાધરપુર ગામના વતની જગ નારાયણ સીયારામ નિશાદ (ઉ.વ.૩૦) નામના યુવાન ગઈ ...
વધુ વાંચો »
Jan 11, 2025
એકાદ મહિના પહેલાં કર્યાે'તો હુમલોઃ
જામનગર તા.૧૧ : કાલાવડના નવાગામના એક પ્રૌઢ પર ઢોરના ધંધાની બાબતે એકાદ મહિના પહેલાં ભત્રીજાએ સળીયાથી હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. આ આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી મંજૂર રાખવામાં આવી છે. કાલાવડ તાલુકાના નવાગામના ધીરૂભાઈ ગગજીભાઈ વાઘેલા નામના પ્રૌઢ પર ગઈ તા.૧૩ની સાંજે ભત્રીજા વિજય અજમલ વાઘેલાએ ઢોરના ધંધા બાબતે બોલાચાલી કરી ગાળો ભાંડ્યા પછી સળીયાથી હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી.
કાલાવડ ગ્રામ્ય ...
વધુ વાંચો »
Jan 11, 2025
તપાસમાં સીઈઆઈઆર પોર્ટલનો કરાયો ઉપયોગઃ
જામનગર તા.૧૧ : જામજોધપુરના એક આસામીના મોબાઈલની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. તેમાં સીઈઆઈઆર પોર્ટલનો ઉપયોગ કરી તપાસ કરાતા ચોરાઉ મોબાઈલ સાથે ઝીણાવારી ગામનો શખ્સ ઝડપાઈ ગયો છે.
જામજોધપુર પોલીસ મથકમાં ગયા વર્ષે એક આસામીના રૂ.૯૫૦૦ની કિંમતના મોબાઈલની ચોરીની ફરિયાદ કરવામાં આવી હતી.
તે ગુન્હાની તપાસ પીઆઈ એ.એસ. રબારીના વડપણ હેઠળ શરૂ કરાઈ હતી. જેમાં પ્રોબે. એએસઆઈ કે.આર. પરમાર તથા જે.ડી. ...
વધુ વાંચો »
Jan 11, 2025
માત્ર ૧૩ દિવસમાં અદાલતે આપ્યો ન્યાયઃ
જામનગર તા.૧૧ : જામનગરના ઠેબા બાયપાસ પાસે આવેલા એક રેસ્ટોરન્ટના સંચાલક સામે બાકી રકમ વસૂલ મેળવવા નગરની પેઢીએ અદાલતનો આશરો લીધો હતો. દાવો કર્યાના માત્ર ૧૩ દિવસમાં અદાલતે તે દાવો વ્યાજ તથા ખર્ચ સાથે મંજૂર કર્યાે છે.
જામનગરના ઠેબા બાયપાસ પાસે આવેલી ધાબા એ જામનગરની નામની રેસ્ટોરન્ટના માલિક ચિરાગ ભાણજીભાઈ મુંગરાએ તેમના સ્ટાફના ડ્રેસ તથા ટોપી બનાવી આપવા માટે જામનગરની રંગોલી કોર્પોરેશનને કામ આપ્યું ...
વધુ વાંચો »
Jan 11, 2025
ગુરૂવારે સવારે સર્જાયો હતો અકસ્માતઃ
જામનગર તા.૧૧ : જામનગર-કાલાવડ રોડ પર મોટા થાવરીયા ગામના પાટીયા પાસે ગુરૂવારે સવારે નવેક વાગ્યે રોડ ક્રોસ કરતા એક વૃદ્ધને ઈકો મોટરે ઠોકર મારી ફંગોળ્યા હતા. ગંભીર ઈજા પામેલા આ વૃદ્ધનું સારવારમાં ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. મૃતકના નાનાભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગર-કાલાવડ માર્ગ પર આવેલા મોટા થાવરીયા ગામના સોમાભાઈ મેઘાભાઈ મકવાણા નામના વૃદ્ધના મોટા ભાઈ વાલાભાઈ રામાભાઈ ગુરૂવારે સવારે નવેક વાગ્યે મોટા થાવરીયા નજીકની ...
વધુ વાંચો »
Jan 11, 2025
આરોપી સામે અગાઉ હત્યાનો પણ નોંધાયો છે ગુન્હોઃ
જામનગર તા.૧૧ : કાલાવડના ગ્રામ્ય પંથકમાં બે વર્ષ પહેલાં થયેલી એક ઘરફોડ ચોરીના નાસતા ફરતા મૂળ મધ્યપ્રદેશના શખ્સને કાલાવડ ગ્રામ્ય પોલીસે ભાવનગર જિલ્લાના ઠાસા ગામની સીમમાંથી દબોચી લીધો છે.
કાલાવડના ગ્રામ્ય પંથકમાં બે વર્ષ પહેલાં એક મકાનમાં ચોરી થઈ હતી. જેની ફરિયાદ પોલીસમાં થયા પછી તપાસ દરમિયાન આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. જેમાંથી મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કુકશી તાલુકાના રહેવાસી સુકા ઉર્ફે સાયસીંગ બુલસીંગ મકવાણા નામના શખ્સની સંડોવણી ખૂલી હતી.
ત્યારપછી આ શખ્સ નાસતો ફરતો ...
વધુ વાંચો »
Jan 11, 2025
રૂ.૧૪ લાખ પડાવી લેવાની હતી રાવઃ
જામનગર તા.૧૧ : જામનગરના એક આસામીએ પોતાનું મકાન ખાનગી બેંકને ભાડે અપાવવાનું કહી રાજકોટ ના ત્રણ શખ્સ તથા અમદાવાદના દંપતી સામે રૂ.૧૪ લાખ મેળવી છેતરપિંડી આચર્યાની જે તે વખતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં અદાલતે આરોપીઓનો છૂટકારો ફરમાવ્યો છે.
જામનગરમાં મહાવીર ઓપ્ટીકલ નામની દુકાન ચલાવતા હસમુખ જેઠાલાલ પટેલ નામના આસામીએ રાજકોટના સમીર સીદીક જગોત, અશોક ગોરધનભાઈ ચૌહાણ, વિરલ જયસુખભાઈ ચગ, અમદાવાદના રેણુકાબેન હિતેન ...
વધુ વાંચો »
Jan 11, 2025
એકાદ વર્ષથી હાથતાળી આપી નાસતો ફરતો હતોઃ
જામનગર તા.૧૦ : જામજોધપુરના કલ્યાણપર ગામના ખેડૂત પરિવારને તાંત્રિક વિધિથી રૂપિયા બનાવી દેવાની વાતો કરી ઠગી લેનાર ટોળકીના છેલ્લા એકાદ વર્ષથી નાસતા ફરતા શખ્સને પેરોલ ફર્લો સ્કવોડે વાંકાનેરમાંથી પકડી પાડ્યો છે.
જામજોધપુર તાલુકાના કલ્યાણપર ગામના એક ખેડૂત પરિવારને વિશ્વાસમાં લઈ તાંત્રિકવિધિથી રૂપિયા બનાવી આપવાની આંબાઆંબલી બતાવી ગયા વર્ષે રૂ.દસેક લાખ પડાવી લેવાયાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. શેઠવડાળા પોલીસે ગુન્હો નોંધી શરૂ કરેલી તપાસમાં ...
વધુ વાંચો »
Jan 11, 2025
ઘરમાં ગળાફાંસો ખાધોઃ
જામનગર તા.૧૧ : જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા એક યુવાને ગઈકાલે અકળ કારણથી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે મૃતકના ભાઈનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.
જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલા લોટ દળવાના મીલ પાસે રહેતા પ્રશાંતભાઈ ગોપાલભાઈ મકવાણા નામના ઓગણત્રીસ વર્ષના યુવાને ગઈકાલે સવારે ઘરમાં કોઈ અકળ કારણથી ગળાફાંસો ખાઈ લીધો હતો.
આ બાબતની જાણ થતાં પોલીસને વાકેફ કરાઈ હતી. પોલીસે મૃતકના નાનાભાઈ સંજય મકવાણાનું નિવેદન નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો છે અને આ યુવાનની આત્મહત્યાનું કારણ ...
વધુ વાંચો »
Jan 11, 2025
એકની ધરપકડ, એકનું નામ ખૂલ્યું:
જામનગર તા.૧૧ : જામનગરના રણજીતસાગર રોડ પર ગ્રીન સિટી પાસેથી એક શખ્સની પોલીસે ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે ધરપકડ કરી છે. આ શખ્સે બોટલ આપનારનું નામ ઓકી નાખ્યું છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી ગ્રીન સિટી પાસેથી ગઈકાલે બપોરે પસાર થઈ રહેલા મેહુલનગર નજીક મહાવીર પાર્કમાં રહેતા અજયસિંહ રણજીતસિંહ રાઠોડ નામના શખ્સને પેટ્રોલિંગમાં રહેલી પોલીસે રોકાવ્યા હતા.
આ શખ્સની તલાશી લેવાતા ...
વધુ વાંચો »
Jan 11, 2025
જામનગર તા. ૧૧: ફૂટસોલની રમત ફૂટબોલની જેમ જ રમાતી ઈન્ડોર ગેઈમ છે. જેમાં દરેક ટીમમાં પાંચ ખેલાડીઓ મેદાનમાં રમી શકે છે. વર્ષ ૨૦૨૨થી મહિલાઓ માટે ફૂટસોલ ચેમ્પીયનશીપની ટૂર્નામેન્ટ યોજાય છે.
એશિયન ફૂટબોલ કોન્ફેડરેશન ફૂટસોલ કવોલી ફાયર ૨૦૨૫ માટે ભારતીય મહિલા ફૂટસોલ ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતની છ મહિલા ખેલાડીઓ તન્વી માવાણી, રાધિકા પટેલ, માયા રબારી, દૃષ્ટિ પંત, ખુશ્બુ, મધુબાલા આલ્વેની પસંદગી થઈ છે.
આ ટીમ આવતીકાલથી ...
વધુ વાંચો »
Jan 11, 2025
જૂન-ર૦રપ સુધીમાં કચરાનો ઢગલો ખતમ કરવાનું લક્ષ્ય
જામનગર તા. ૧૧: જામનગર મહાનગરપાલિકાના ગુલાબનગર વિસ્તારના ડમ્પીંગ પોઈન્ટમાંથી ગઈકાલ સુધીમાં ર૧ હજાર ટન કચરાને ઉપાડી લેવાયો છે અને પ્રોસેસ કરવામાં આવ્યો છે. જૂન સુધીમાં આ કચરાનો ઢગલો ખાલી કરી નાખવામાં આવનાર છે.
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં ડમ્પીંગ પોઈન્ટમાં કચરાનો ગંજ ખડકાતા વિભાપરની સીમના ખેડૂતો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા હતાં અને કચરાની દૂર-દૂર સુધી દુર્ગંધ ફેલાઈ હતી.
આખરે કચરાના પ્રોસેસીંગ કરી તેનો ...
વધુ વાંચો »
Jan 11, 2025
તંદુરસ્તી કી બધાઇ હૈ, ઔષધિ વાલી મીઠાઇ હૈ
જામનગર તા. ૧૧: મીઠાઈ એ ખુશીનું પ્રતીક છે. કોઈ સારૂ કાર્ય કરવા જઇએ ત્યારે અથવા સારા સમાચાર મળે એટલે આપણે મોઢું મીઠું કરવાની પરંપરા છે. 'પહેલું સુખ તે જાતે નર્યા' કહેવત મુજબ તંદુરસ્તી સૌથી મોટો લાભ છે. તો આ લાભ મળવાનો હોય ત્યારે મીઠાઈ તો ખાવી જ જોઇએ ને?
શિખંડ સમ્રાટની શિયાળુ મીઠાઈઓ સ્વાસ્થ્ય લાભ પહેલા મોઢું મીઠું કરવાના શુકન જેવી છે ...
વધુ વાંચો »
Jan 11, 2025
જુની કે નવી પદ્ધતિ...?
ખંભાળિયા તા. ૧૧: દેવભૂમિ દ્વારકા જિલ્લાના પેન્શનરોએ આવકવેરા કપાત માટે તા. ૧૫ જાન્યુઆરી સુધીમાં બાંહેધરી પત્રો જિલ્લા તિજોરી કચેરીમાં આપવાના રહેશે.
જિલ્લા તિજોરી કચેરી દેવભૂમિ દ્વારકા તેમજ પેટા તિજોરીઓ મારફત પેન્શન મેળવતા પેન્શનરોને જણાવવામાં આવે છે કે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં પેન્શનની આવક કરપાત્ર હોય તેવા પેન્શનરોએ તેમની રોકાણની વિગતો તેમજ પેન્શનમાંથી આવકવેરાની જૂની પધ્ધતિ અથવા નવી પધ્ધતિ મુજબ આવકવેરો માસિક પેન્શનમાંથી કપાત કરાવવા બાંહેધરી પત્ર ૧૫-૧-૨૦૨૫ ...
વધુ વાંચો »
Jan 11, 2025
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા
જામનગર તા. ૧૧: રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા જિલ્લા વહીવટીતંત્ર જામનગરની રાહબરી હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી જામનગર દ્વારા આ વર્ષે પણ કલા મહાકુંભનું તાલુકાથી શરૂ થઈ રાજ્યકક્ષા સુધી આયોજન કરવામાં આવ્યું છે. જામનગર જીલ્લા-શહેરકક્ષાની સ્પર્ધા તા.૧૧-૧-૨૦૨૫ થી તા.૧૩-૧-૨૦૨૫ દરમ્યાન યોજાશે.
જેમાં દુહા-છંદ-ચોપાઈ, નિબંધ, કાવ્યલેખન અને ગઝલ શાયરી લેખન સ્પર્ધા તા.૧૧-૧-૨૦૨૫નાં વિભાજી હાઈસ્કૂલમાં યોજાઈ છે. તા.૧૨-૧-૨૦૨૫ના નવાનગર હાઈસ્કૂલમાં સવારે ૯:૦૦ કલાકે લોકગીત-ભજન તેમજ બપોરે ૧૨:૦૦ કલાકે લગ્નગીત અંગેની સ્પર્ધા ...
વધુ વાંચો »
Jan 11, 2025
વર્ષ ૨૦૨૫-૨૬ની રવિ સિઝનમાં
ગાંધીનગર તા. ૧૧: ગુજરાત સરકાર રવિ માર્કેટીંગ સિઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી કરશે.
ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સિઝન ૨૦૨૫-૨૬ માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે રૂ.૨,૪૨૫/- પ્રતિ કવી. ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ. મારફતે કરવામાં આવનાર છે.
લઘુતમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ...
વધુ વાંચો »
Jan 11, 2025
જામનગરનું ગૌરવ
જામનગર તા. ૧૧: જામનગરની દીકરી અભિલાષા ચૌહાણ, મોહનસિંહજી રાઠોડની પુત્રી (દ્વારકાધીશ કોલોની) એ મિસેસ ઈન્ડિયા પ્રાઈડ ઓફ નેશન બ્યુટી પેજન્ટમાં રનર-અપ જીતીને શહેરનું ગૌરવ વધાર્યું છે. આ મહાન ફાઈનલ ૨૮ ડિસેમ્બર,૨૦૨૪ના દિલ્હીમાં યોજાઈ હતી, જયાં દેશભરના પ્રતિયોગીઓએ પોતાની પ્રતિભા, સૌમ્યતા અને શકિતનું પ્રદર્શન કર્યું હતું.
મિસેસ ઈન્ડિયા પ્રાઈડ ઓફ નેશન પેજન્ટ તેની આંતરિક શકિત, બુદ્ધિ અને સામાજિક પ્રભાવ પર ધ્યાન કેન્દ્રિત કરતી સ્પર્ધા માટે જાણીતી છે, જયાં ...
વધુ વાંચો »
Jan 11, 2025
પૂર્વ આયોજન ઘડવા કલેકટરે બેઠક યોજી
ખંભાળિયા તા. ૧૧: દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચ પર તા. ૧૩ જાન્યુઆરીના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે. જેના સુચારૂ આયોજન અંગે ઈન્ચાર્જ કલેકટર એ.બી. પાંડોરના અયક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તા.૧૩-૦૧-૨૦૨૫ના શિવરાજપુર બીચ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના સુચારૂ આયોજન અંગે કોન્ફરન્સ હોલ, કલેકટર કચેરી, ખંભાળીયામાં ઇન્ચાર્જ કલેકટર એ.બી.પાંડોરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
વધુ વાંચો »
Jan 11, 2025
આગામી તા. ૨૬મી જાન્યુઆરીના દિવસે
ખંભાળીયા તા. ૧૧: દેવભૂમિ દ્વારકા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ખંભાળિયામાં થશે. ઉજવણીના આયોજન અંગે ઈન્ચાર્જ કલેકટર એ.બી. પાંડોરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદનમાં ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર એ.બી.પાંડોરના અધ્યક્ષસ્થાને આગામી તા. ૨૬ જાન્યુઆરી, 'પ્રજાસત્તાક પર્વ' જિલ્લાકક્ષાની ઉજવણીના આયોજન અંગે બેઠક યોજાઈ હતી. આ ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ભાણવડ પાટિયા, રામનગર, ખંભાળિયામાં હર્ષોલ્લાસ સાથે કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
ઇન્ચાર્જ કલેક્ટર એ.બી.પાંડોરે સરકારી ઈમારતોને રોશની, કાર્યક્રમ સ્થળની વ્યવસ્થાઓ, સાફ સફાઈ, ફાયર સેફ્ટી, બેઠક વ્યવસ્થા ...
વધુ વાંચો »
Jan 11, 2025
મકરસંક્રાંતિના પર્વને અનુલક્ષીને સેવાકાર્ય
મીઠાપુર તા. ૧૧: દ્વારકા તાલુકાના મીઠાપુરમાં આવેલ બાલમુકુંદ પાંજરાપોળમાં પવિત્ર મકરસંક્રાંતિ નિમિત્તે બીમાર અકસ્માતમાં ઘવાયેલી ગાયોને ખોડ, ગોળ, ભૂસાના લાડવા ખવડાવવાનું આયોજન કરેલ છે, તો આ સંસ્થા દ્વારા જે કોઈ દાન અથવા સેવા આપવા માગતા હોય, તેઓ બાલમુકુંદ પાંજરાપોળનો સંપર્ક કરે. બાલમુકુંદ પાંજરાપોળ મો.નં. ૯રર૮ર ર૩પ૦૬૬, ૯૯૦૪૦ ૯ર૦૦૭ નો સંપર્ક કરવા જણાવ્યું છે.
જો આપને આ
વધુ વાંચો »
Jan 11, 2025
દ્વારકા તા. ૧૧: દ્વારકાની જાણીતી સેવાકીય સંસ્થા શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવતીકાલે તા. ૧૨-૧-૨૦૨૫ના લુહાર જ્ઞાતિની વાડી, ત્રણબત્તી ચોકી, દ્વારકામાં વિનામૂલ્યે દંતયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટના ડો. જયસુખ મકવાણા તથા તેમના સહાયકો દ્વારા આયુર્વેદની જલંધર પદ્ધતિ દ્વારા દાંત કે દાઢ કાઢી આપવામાં આવશે. તેમજ જરૂરિયાતમંદોને નિઃશુલ્ક બત્રીસી બનાવી આપવામાં આવશે. લોકોને દંતયજ્ઞનો લાભ લેવા શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને
વધુ વાંચો »
Jan 11, 2025
રાજકોટ તા. ૧૧: ઉત્તર રેલ્વેમાં આવેલ જમ્મુ તાવી સ્ટેશન પર ચાલી રહેલા સ્ટેશન રિડેવલપમેન્ટ કાર્યને કારણે, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ૩ ટ્રેનો રદ કરવામાં આવી છે. તે મુજબ તા. ૪-૩-૨૫ના હાપાથી ઉપડતી ટ્રેન નંબર ૧૨૪૭૫ હાપા-શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા એકસપ્રેસ ૫-૩-૨૫ના જામનગરથી ઉપડતી ટ્રેન નં. ૧૨૪૭૭ જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એકસપ્રેસ તેમજ ૩.૩.૨૫ના શ્રી માતા વૈષ્ણોદેવી કટરાથી ઉપડતી ટ્રેન નં. ૧૨૪૭૬ શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-હાપા એકસપ્રેસ રદ કરવામાં આવી છે.
જો
વધુ વાંચો »
Jan 11, 2025
આરોપીએ પણ 'ઉઠાવી' લેવાની ધમકી આપતો કોલ કર્યાની કરી વળતી ફરિયાદઃ
જામનગર તા.૧૧ : જામનગરના એક આસામી સામે દરેડ જીઆઈડીસીમાં પિત્તળના ભંગારની લે-વેચનું કામ કરતા આસામીએ રૂ.૨૦ લાખ ઉપરાંતની રકમનો પિત્તળનો ભંગાર ખરીદી વિશ્વાસઘાત કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેની સામે આરોપીએ વીડિયો કોલમાં ઘરેથી ઉપાડી લેવાની અને પૈસા ન મળે તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કરી છે.
જામનગરના મેહુલનગર રોડ પર આશિષ એવન્યુ નામના એપાર્ટમેન્ટમાં રહેતા સંજય કાળુભાઈ નંદાણીયા નામના આસામી સામે ત્રણેક દિવસ પહેલાં જામનગરના એક કારખાનેદારે પોતાના બીલમાં લખેલા પેઢીના નામ અને જીએસટી નંબર પરથી ...
વધુ વાંચો »
Jan 11, 2025
મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં આઈટીના દરોડા દરમિયાન અધિકારીઓને
ભોપાલકા તા. ૧૧: મધ્યપ્રદેશમાં આવકવેરા ટીમે એક ઘર પર દરોડો પાડયો ત્યારે મગર મળી આવ્યા હોવાથી આશ્ચર્ય સર્જાયુ હતું. મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં એક ઘરમાંથી ચાર મગર મળી આવ્યા હતા અને અધિકારીઓ ત્યાં મગર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આવકવેરા વિભાગની ટીમે એક ઘર પર દરોડો પાડયો હતો. આ દરમિયાન ઘરમાંથી ચાર મગર મળી આવ્યા હતા. આ બાબતની જાણ વન વિભાગને કરવામાં આવી હતી, ત્યારબાદ મગરોને બચાવી લેવામાં આવ્યા હતા. આ મામલે વન્યજીવ સંરક્ષણ ...
વધુ વાંચો »
Jan 11, 2025
અમદાવાદથી પાર્થિવ દેહ જામનગર લવાયા પછી અંતિમયાત્રામાં અસંખ્ય લોકો જોડાયા
જામનગર તા. ૧૧: મૂળ પોરબંદરના મહિયારી ગામના અને વર્ષોથી જામનગરમાં સ્થાયી થયેલા અગ્રણી બિલ્ડર અને લેન્ડ ડેવલોપર મેરામણભાઈ પરમારનું ગત્ રાત્રે હૃદયરોગનો હુમલો આવતા ટૂંકી સારવારમાં મૃત્યુ નિપજ્યું હતું.
મેરામણભાઈ પરમારે જામનગરને પોતાની કર્મભૂમિ બનાવી જમીન-મકાનના વ્યવસાયમાં ઝંપલાવ્યું હતું અને અગાથ મહેનત અને આગવી સુઝબુઝથી તેમને ધારી સફળતા મળી હતી.
હાલ પણ તેઓ વ્યવસાય માટે અમદાવાદ હતાં ત્યાં ગત્ રાત્રે તેમને હૃદયરોગનો હુમલો આવતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતાં જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.
વધુ વાંચો »
Jan 11, 2025
જામનગરનું ગૌરવ
જામનગર તા. ૧૧: જામનગરની દીકરી અભિલાષા ચૌહાણ, મોહનસિંહજી રાઠોડની પુત્રી (દ્વારકાધીશ કોલોની) એ મિસેસ ઈન્ડિયા પ્રાઈડ ઓફ નેશન બ્યુટી પેજન્ટમાં રનર-અપ જીતીને શહેરનું ગૌરવ વધાર્યું છે. આ મહાન ફાઈનલ ૨૮ ડિસેમ્બર,૨૦૨૪ના દિલ્હીમાં યોજાઈ હતી, જયાં દેશભરના પ્રતિયોગીઓએ પોતાની પ્રતિભા, સૌમ્યતા અને શકિતનું પ્રદર્શન કર્યું હતું.
મિસેસ ઈન્ડિયા પ્રાઈડ ઓફ નેશન પેજન્ટ તેની આંતરિક શકિત, બુદ્ધિ અને સામાજિક પ્રભાવ પર ધ્યાન કેન્દ્રિત કરતી સ્પર્ધા માટે જાણીતી છે, જયાં વિવિધ પૃષ્ઠભૂમિના મહિલાઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું, જેમાં અભિલાષા ચૌહાણ પોતાના પ્રભાવશાળી યાત્રાથી બહાર આવી અને ન્યાયાધીશોના દિલ જીતી લીધા હતાં. ...
વધુ વાંચો »
Jan 11, 2025
રાજકોટ તા. ૧૧: ઉત્તર રેલ્વેમાં આવેલ જમ્મુ તાવી સ્ટેશન પર ચાલી રહેલા સ્ટેશન રિડેવલપમેન્ટ કાર્યને કારણે, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ૩ ટ્રેનો રદ કરવામાં આવી છે. તે મુજબ તા. ૪-૩-૨૫ના હાપાથી ઉપડતી ટ્રેન નંબર ૧૨૪૭૫ હાપા-શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા એકસપ્રેસ ૫-૩-૨૫ના જામનગરથી ઉપડતી ટ્રેન નં. ૧૨૪૭૭ જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એકસપ્રેસ તેમજ ૩.૩.૨૫ના શ્રી માતા વૈષ્ણોદેવી કટરાથી ઉપડતી ટ્રેન નં. ૧૨૪૭૬ શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-હાપા એકસપ્રેસ રદ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી
વધુ વાંચો »
Jan 11, 2025
કડક પોલીસ બંદોબસ્તઃ એક હજાર જેટલા સુરક્ષાકર્મી તૈનાતઃ સુદર્શન સેતુનો માર્ગ બંધઃ દરિયામાં સતત પેટ્રોલીંગઃ 'તીસરી આંખ'ની બાજ નજર
જામનગર તા. ૧૧: દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ બેટદ્વારકામાં આજે સવારથી મેગા-ડીમોલીશન ચાલી રહ્યું છે. અને કાચા-પાકા મકાનો સહિતના દબાણો હટાવીને બે-ત્રણ કિલોમીટર જેટલી વિશાળ જમીન ખુલ્લી કરાવાશે. ચૂસ્ત બંદોબસ્ત હેઠળ ચાલી રહેલા આ ઓપરેશન માટે સુદર્શન બ્રીજ કામચલાઉ ધોરણે બંધ કરાવાયું હતું. બેટદ્વારકામાં દર્શન-પૂજા તથા સ્થાનિક દર્શન યથાવત છે. આ પછી દ્વારકાના રૂપેણબંદર તથા આવડપરામાં પણ દબાણો હટાવાશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકામાં આજે સવારથી ગેરકાયદે ખડકાયેલા ...
વધુ વાંચો »
Jan 11, 2025
ગેરસમજ, પૂર્વગ્રહો, ઈર્ષ્યા, ક્રોધ, ખટપટથી બચવું
હિન્દી ફિલ્મ સોદાગરનું પ્રચલિત અને કર્ણપ્રિય ગીત ઘણાં લોકોએ સાંભળ્યું હશે. અ ફિલ્મ પણ ઘણાં લોકોએ જોઈ હશે. આ ગીત અન્ય ખ્યાતનામ ગાયકોએ તો ગાયું જ હશે, પરંતુ ઘણાં લોકોએ ગણગણ્યું પણ હશે...
હે રાજુ... ચલ બીરૂ...
તિનક તિનક તિન તારા...
ઈમલી કા બૂટા, બેરી કા પેડ,
ઈમલી ખટ્ટી, મીઠે બોર,
ઈસ જંગલ મેં હમ દો શેર,
ચલ ઘર, જલદી, હો ગઈ દેર...
જિસ દિન સે ...
વધુ વાંચો »
Jan 11, 2025
આ લેખ લખતા પહેલા ૨૪ કલાક તો વાયરસનું નામ ગોખતા થયા.
હ્યુમન મેટાન્યુમો વાયરસ. હું તો થોડો ભણેલો છું એટલે ઘરવાળીએ ભૂખ્યો રાખી અને ગોખાવી દીધું પરંતુ અમુક લોકોની હાલત તો એવી છે કે નામ ગોખશે ત્યાં વાયરસની અસર દેશમાં પૂરી થઈ ગઈ હશે. અમૂકને તો શું આવ્યું અને શું ગયું? તે ખબર જ નહીં પડે તેના માટે ચીનથી આવતા વાઈરસ બધા સરખા.
દર વખતે નવો વાયરસ આવે ત્યારે સૌથી પહેલું સોસાયટીના નાકે આવેલ ચાની ટપરી કે પાનના ગલ્લે તેની અસર અને આડઅસર વિશે ગોળમેજી પરિષદ યોજાય.
વધુ વાંચો »
Jan 11, 2025
માત્ર ૧૩ દિવસમાં અદાલતે આપ્યો ન્યાયઃ
જામનગર તા.૧૧ : જામનગરના ઠેબા બાયપાસ પાસે આવેલા એક રેસ્ટોરન્ટના સંચાલક સામે બાકી રકમ વસૂલ મેળવવા નગરની પેઢીએ અદાલતનો આશરો લીધો હતો. દાવો કર્યાના માત્ર ૧૩ દિવસમાં અદાલતે તે દાવો વ્યાજ તથા ખર્ચ સાથે મંજૂર કર્યાે છે.
જામનગરના ઠેબા બાયપાસ પાસે આવેલી ધાબા એ જામનગરની નામની રેસ્ટોરન્ટના માલિક ચિરાગ ભાણજીભાઈ મુંગરાએ તેમના સ્ટાફના ડ્રેસ તથા ટોપી બનાવી આપવા માટે જામનગરની રંગોલી કોર્પોરેશનને કામ આપ્યું હતું. તે પેટે રૂ.૫૧,૨૪૯ ચૂકવવાના બાકી હતા.
તે રકમ ચિરાગ મુંગરાએ ન ચૂકવતા રંગોલી કોર્પોરેશન દ્વારા અદાલતમાં ...
વધુ વાંચો »
Jan 11, 2025
તંદુરસ્તી કી બધાઇ હૈ, ઔષધિ વાલી મીઠાઇ હૈ
જામનગર તા. ૧૧: મીઠાઈ એ ખુશીનું પ્રતીક છે. કોઈ સારૂ કાર્ય કરવા જઇએ ત્યારે અથવા સારા સમાચાર મળે એટલે આપણે મોઢું મીઠું કરવાની પરંપરા છે. 'પહેલું સુખ તે જાતે નર્યા' કહેવત મુજબ તંદુરસ્તી સૌથી મોટો લાભ છે. તો આ લાભ મળવાનો હોય ત્યારે મીઠાઈ તો ખાવી જ જોઇએ ને?
શિખંડ સમ્રાટની શિયાળુ મીઠાઈઓ સ્વાસ્થ્ય લાભ પહેલા મોઢું મીઠું કરવાના શુકન જેવી છે કારણકે આ મીઠાઈઓ વસાણાઓથી ભરપૂર હોય સારૂ સ્વાસ્થ્ય પ્રદાન કરનારી છે. શિખંડ સમ્રાટ (ઇન્દ્રપ્રસ્થવાળા)ના સંચાલક જુગલ ચોટાઈએ તેમના વિન્ટર સ્પેશિયલ ...
વધુ વાંચો »
Jan 11, 2025
જામનગરના સરકીટ હાઉસમાં તંત્ર અને ખેડૂત ટ્રેનર્સ સાથે બેઠક યોજીઃ પ્રેઝન્ટેશન રજૂ કરાયુઃ માર્ગદર્શન અપાયું
જામનગર તા. ૧૧: પ્રાકૃતિક કૃષિ સંદર્ભે જામનગરના ઉચ્ચ અધિકારીઓ અને ખેડૂત ટ્રેનર્સ સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બેઠક યોજી હતી. જેમાં માર્ગદર્શન આપતા તેઓએ કહ્યુ હતું કે, મનુષ્યને સ્વચ્છ હવા, પાણી અને ખોરાક માટે પ્રાકૃતિક કૃષિ એક માત્ર વિકલ્પ છે. સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક કૃષિ મિશનની રચના કરી છે. ખેડૂતોની સમૃદ્ધિ માટે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અનિવાર્ય છે. જામનગરમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું વેચાણ વધારવું જોઈએ.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જામનગર સર્કિટ હાઉસમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા ખેડૂતો, ...
વધુ વાંચો »
Jan 11, 2025
જામનગરમાં સાદી ટપાલો, પોષ્ટથી મોકલાતા મેગેઝિન્સ, અખબારો વગેરે કેટલાક વિસ્તારોમાં પહોંચાડાતા નથી, અથવા સમયસર પહોંચતા નથી, તે પ્રકારની ફરિયાદો ટપાલ કચેરીઓ સમક્ષ તો થતી જ હશે, પરંતુ કેટલીક ફરિયાદો તો અખબારોના પાને ચમકે છે અને સોશ્યલ મીડિયાના માધ્યમથી પણ આક્રોશ વ્યક્ત થતો હોય છે, અને આ ફરિયાદોમાં વજુદ પણ જણાય છે.
એક જમાનો હતો, જ્યારે લોકો ટપાલી (પોષ્ટમેન) ની રાહ જોઈને બેસતા હતાં અને પત્રો, મનીઓર્ડર તથા પોષ્ટ પાર્સલની સેવાઓ ઝડપી, ચોક્કસ, વિશ્વસનિય અને નિયમિત હતી. આજે પણ દુર્ગમ અને ગ્રામ્ય વિસ્તારોમાં ટપાલ વિભાગની સેવાઓ દ્વારા સંદેશા વ્યવહાર ચાલી જ રહ્યો છે, છતાં ...
વધુ વાંચો »
Jan 11, 2025
તપાસમાં સીઈઆઈઆર પોર્ટલનો કરાયો ઉપયોગઃ
જામનગર તા.૧૧ : જામજોધપુરના એક આસામીના મોબાઈલની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. તેમાં સીઈઆઈઆર પોર્ટલનો ઉપયોગ કરી તપાસ કરાતા ચોરાઉ મોબાઈલ સાથે ઝીણાવારી ગામનો શખ્સ ઝડપાઈ ગયો છે.
જામજોધપુર પોલીસ મથકમાં ગયા વર્ષે એક આસામીના રૂ.૯૫૦૦ની કિંમતના મોબાઈલની ચોરીની ફરિયાદ કરવામાં આવી હતી.
તે ગુન્હાની તપાસ પીઆઈ એ.એસ. રબારીના વડપણ હેઠળ શરૂ કરાઈ હતી. જેમાં પ્રોબે. એએસઆઈ કે.આર. પરમાર તથા જે.ડી. મેઘનાથી, એચ.જે. ગોહિલે સીઈ આઈઆર પોર્ટલનો ઉપયોગ કરી મોબાઈલના સગડ શોધી કાઢયા હતા. તે ચોરાઉ મોબાઈલ સાથે જામજોધપુરના ઝીણાવારી ગામના ...
વધુ વાંચો »
Jan 11, 2025
વર્ષ ૨૦૨૫-૨૬ની રવિ સિઝનમાં
ગાંધીનગર તા. ૧૧: ગુજરાત સરકાર રવિ માર્કેટીંગ સિઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી કરશે.
ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સિઝન ૨૦૨૫-૨૬ માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે રૂ.૨,૪૨૫/- પ્રતિ કવી. ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ. મારફતે કરવામાં આવનાર છે.
લઘુતમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ વી.સી.ઈ. મારફતે કરી શકાશે. નોંધણી માટે જરૂૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અધ્યતન ...
વધુ વાંચો »
Jan 11, 2025
ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ ખસેડાયા હતાં:
મુંબઈ તા. ૧૧: બોલિવૂડ એક્ટર ટીકુ તલસાણિયાને હાર્ટ એટેક આવતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં, પરંતુ હાલમાં તબિયત સુધારા પર હોવાનું જાણવા મળે છે.
બોલિવૂડ એક્ટર ટીકુ તલસાણિયાને હાર્ટ એટેક આવ્યો છે. જેના કારણે તેઓ હોસ્પિટલમાં દાખલ છે. મળતી માહિતી મુજબ હાર્ટ એટેકના કારણે અભિનેતાને ગંભીર સ્થિતિમાં તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમની તબિયત અંગે હજુ સકોઈ અધિકૃત અપડેટ નથી આવ્યું, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે હાલ તેમની તબિયત સારી છે.
તેમની ઉંમર ૭૦ વર્ષની છે અને ઈન્ડસ્ટ્રીમાં સિનિયર એક્ટર છે. તેમના ફેન્સ પ્રાર્થ કરી રહ્યા છે કે તેઓ જલદી જ સાજા થઈ જાય, જો ...
વધુ વાંચો »
Jan 11, 2025
આ વર્ષે ૪૭ દેશના ૧૪૩ અને દેશના ૪૬૯ પતંગરસિયા જોડાયા
અમદાવાદ તા. ૧૧: અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ર૦રપ ની શરૂઆત થઈ ગઈ છે. જેમાં ૪૭ દેશના પતંગબાજો પોતાની કળા બતાવશે અને પતંગોત્સવનો આનંદ માણશે. સીએમ ભૂપેન્દ્ર પટેલને આ પતંગોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
અમદાવાદના પતંગોત્સવમાં એચએમપીવીના વાયરસના પતંગે આકર્ષણ જમાવ્યું છે. જેમાં એચએમપીવી વાયરસની જાગૃતતા દર્શાવતો પતંગ દેખાયો છે. વિવિધ વાયરસથી મા નગરદેવી રક્ષણ કરે તેવો પતંગ પણ જોવા મળ્યો છે. ગજરાત ટુરિઝમે એચએમપીવી પતંગને સ્પોન્સર કર્યો છે. ૧ર મીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી, રાજકોટ અને વડોદરા તેમજ ૧૩ મીએ સુરત, શિવરાજપુર ...
વધુ વાંચો »
Jan 11, 2025
અત્યારે રૂ. ત્રણ લાખ સુધીની મર્યાદા છે, તેના સ્થાને
નવી દિલ્હી તા. ૧૧: કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ૧૯૯૮ માં શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત ખેતી અને સંબંધિત પ્રવૃત્તિઓમાં રોકાયેલા ખેડૂતોને ૯ ટકાના વ્યાજ દરે ટૂંકા ગાળાની પાક લોન આપવામાં આવે છે. નાણાકીય વર્ષ ર૦રપ-ર૬ માટેનું બજેટ ૧ ફેબ્રુઆરીએ લોકસભામાં રજૂ કરવામાં આવશે, જેમાં આ મર્યાદા વધી શકે છે.
કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ ઉધાર લેવાની મર્યાદા ટૂંક સમયમાં વધારીને પ લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આગામી બજેટમાં સરકાર વર્તમાન ૩ લાખ રૂપિયાની મર્યાદા એટલે કે ...
વધુ વાંચો »
Jan 11, 2025
રૂ.૧૪ લાખ પડાવી લેવાની હતી રાવઃ
જામનગર તા.૧૧ : જામનગરના એક આસામીએ પોતાનું મકાન ખાનગી બેંકને ભાડે અપાવવાનું કહી રાજકોટ ના ત્રણ શખ્સ તથા અમદાવાદના દંપતી સામે રૂ.૧૪ લાખ મેળવી છેતરપિંડી આચર્યાની જે તે વખતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં અદાલતે આરોપીઓનો છૂટકારો ફરમાવ્યો છે.
જામનગરમાં મહાવીર ઓપ્ટીકલ નામની દુકાન ચલાવતા હસમુખ જેઠાલાલ પટેલ નામના આસામીએ રાજકોટના સમીર સીદીક જગોત, અશોક ગોરધનભાઈ ચૌહાણ, વિરલ જયસુખભાઈ ચગ, અમદાવાદના રેણુકાબેન હિતેન પારેખ, હિતેન ગુલાબરાય પારેખ સામે પોલીસમાં અરજી કરી હતી.
તેમાં જણાવાયા મુજબ પંડિત નહેરૂ માર્ગ પર હસમુખ ...
વધુ વાંચો »
Jan 11, 2025
આરોપી સામે અગાઉ હત્યાનો પણ નોંધાયો છે ગુન્હોઃ
જામનગર તા.૧૧ : કાલાવડના ગ્રામ્ય પંથકમાં બે વર્ષ પહેલાં થયેલી એક ઘરફોડ ચોરીના નાસતા ફરતા મૂળ મધ્યપ્રદેશના શખ્સને કાલાવડ ગ્રામ્ય પોલીસે ભાવનગર જિલ્લાના ઠાસા ગામની સીમમાંથી દબોચી લીધો છે.
કાલાવડના ગ્રામ્ય પંથકમાં બે વર્ષ પહેલાં એક મકાનમાં ચોરી થઈ હતી. જેની ફરિયાદ પોલીસમાં થયા પછી તપાસ દરમિયાન આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. જેમાંથી મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કુકશી તાલુકાના રહેવાસી સુકા ઉર્ફે સાયસીંગ બુલસીંગ મકવાણા નામના શખ્સની સંડોવણી ખૂલી હતી.
ત્યારપછી આ શખ્સ નાસતો ફરતો હતો. ઉપરોકત આરોપી ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના ઠાસા ગામની સીમમાં આવ્યો હોવાની બાતમી મળતા કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકના પીઆઈ એન.બી. ...
વધુ વાંચો »
Jan 11, 2025
એકની ધરપકડ, એકનું નામ ખૂલ્યું:
જામનગર તા.૧૧ : જામનગરના રણજીતસાગર રોડ પર ગ્રીન સિટી પાસેથી એક શખ્સની પોલીસે ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે ધરપકડ કરી છે. આ શખ્સે બોટલ આપનારનું નામ ઓકી નાખ્યું છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી ગ્રીન સિટી પાસેથી ગઈકાલે બપોરે પસાર થઈ રહેલા મેહુલનગર નજીક મહાવીર પાર્કમાં રહેતા અજયસિંહ રણજીતસિંહ રાઠોડ નામના શખ્સને પેટ્રોલિંગમાં રહેલી પોલીસે રોકાવ્યા હતા.
આ શખ્સની તલાશી લેવાતા તેની પાસેથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ત્રણ બોટલ મળી આવી હતી. આ શખ્સે નાગેશ્વરના લાડુ ઉર્ફે મુસ્તુફા પાસેથી બોટલ લીધાની ...
વધુ વાંચો »
Jan 11, 2025
જૂન-ર૦રપ સુધીમાં કચરાનો ઢગલો ખતમ કરવાનું લક્ષ્ય
જામનગર તા. ૧૧: જામનગર મહાનગરપાલિકાના ગુલાબનગર વિસ્તારના ડમ્પીંગ પોઈન્ટમાંથી ગઈકાલ સુધીમાં ર૧ હજાર ટન કચરાને ઉપાડી લેવાયો છે અને પ્રોસેસ કરવામાં આવ્યો છે. જૂન સુધીમાં આ કચરાનો ઢગલો ખાલી કરી નાખવામાં આવનાર છે.
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં ડમ્પીંગ પોઈન્ટમાં કચરાનો ગંજ ખડકાતા વિભાપરની સીમના ખેડૂતો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા હતાં અને કચરાની દૂર-દૂર સુધી દુર્ગંધ ફેલાઈ હતી.
આખરે કચરાના પ્રોસેસીંગ કરી તેનો નિકાલ કરવાનો નિર્ણય લેવાયો હતો અને આ પછી આ ૬ કરોડ ૩૪ લાખના ખર્ચે થનારી કામગીરી શરૂ કરવામાં આવી હતી. ...
વધુ વાંચો »
Jan 11, 2025
એક શખ્સ સામે તણાઈ શંકાની સોયઃ
જામનગર તા.૧૧ : કાલાવડના ગ્રામ્ય પંથકમાં વસવાટ કરતા એક પરિવારની સત્તરેક વર્ષની પુત્રી ત્રણ સપ્તાહ પૂર્વે પોતાના ઘરેથી રાત્રિના સમયે ગુમ થઈ ગઈ હતી. તે તરૂણીનું બાલંભડી ડેમ પાસે રહેતા એક શખ્સે બદઈરાદાથી અપહરણ કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
કાલાવડ તાલુકાના ગ્રામ્ય પંથકમાં વસવાટ કરતા અન્ય જિલ્લાના વતની પરિવારની સોળ વર્ષ અને છ મહિનાની વય ની પુત્રી ગઈ તા.૨૦ ડિસેમ્બરે રાત્રે તેણીનો પરિવાર સૂવા ગયો તે પછી બીજા દિવસની સવારના છ વાગ્યા પહેલાં પોતાના ઘરેથી ભેદી સંજોગોમાં લાપત્તા બની હતી.
આ ...
વધુ વાંચો »
Jan 11, 2025
એકાદ વર્ષથી હાથતાળી આપી નાસતો ફરતો હતોઃ
જામનગર તા.૧૦ : જામજોધપુરના કલ્યાણપર ગામના ખેડૂત પરિવારને તાંત્રિક વિધિથી રૂપિયા બનાવી દેવાની વાતો કરી ઠગી લેનાર ટોળકીના છેલ્લા એકાદ વર્ષથી નાસતા ફરતા શખ્સને પેરોલ ફર્લો સ્કવોડે વાંકાનેરમાંથી પકડી પાડ્યો છે.
જામજોધપુર તાલુકાના કલ્યાણપર ગામના એક ખેડૂત પરિવારને વિશ્વાસમાં લઈ તાંત્રિકવિધિથી રૂપિયા બનાવી આપવાની આંબાઆંબલી બતાવી ગયા વર્ષે રૂ.દસેક લાખ પડાવી લેવાયાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. શેઠવડાળા પોલીસે ગુન્હો નોંધી શરૂ કરેલી તપાસમાં કેટલાક આરોપી ઝડપાયા હતા.
આ ગુન્હામાં મોરબીની પૂજા સોસાયટીમાં રહેતા બરકતઅલી પ્યારઅલી પંજવાણી નામના શખ્સની સંડોવણી ખૂલી ...
વધુ વાંચો »
Jan 11, 2025
ગુરૂવારે સવારે સર્જાયો હતો અકસ્માતઃ
જામનગર તા.૧૧ : જામનગર-કાલાવડ રોડ પર મોટા થાવરીયા ગામના પાટીયા પાસે ગુરૂવારે સવારે નવેક વાગ્યે રોડ ક્રોસ કરતા એક વૃદ્ધને ઈકો મોટરે ઠોકર મારી ફંગોળ્યા હતા. ગંભીર ઈજા પામેલા આ વૃદ્ધનું સારવારમાં ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. મૃતકના નાનાભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગર-કાલાવડ માર્ગ પર આવેલા મોટા થાવરીયા ગામના સોમાભાઈ મેઘાભાઈ મકવાણા નામના વૃદ્ધના મોટા ભાઈ વાલાભાઈ રામાભાઈ ગુરૂવારે સવારે નવેક વાગ્યે મોટા થાવરીયા નજીકની માલધારી હોટલથી ચા પીને જાજરૂ જતા હતા.
તેઓ જ્યારે મોટા થાવરીયા ગામના પાટીયા રોડ ક્રોસ કરતા હતા ...
વધુ વાંચો »
Jan 11, 2025
આગામી તા. ૨૬મી જાન્યુઆરીના દિવસે
ખંભાળીયા તા. ૧૧: દેવભૂમિ દ્વારકા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ખંભાળિયામાં થશે. ઉજવણીના આયોજન અંગે ઈન્ચાર્જ કલેકટર એ.બી. પાંડોરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદનમાં ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર એ.બી.પાંડોરના અધ્યક્ષસ્થાને આગામી તા. ૨૬ જાન્યુઆરી, 'પ્રજાસત્તાક પર્વ' જિલ્લાકક્ષાની ઉજવણીના આયોજન અંગે બેઠક યોજાઈ હતી. આ ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ભાણવડ પાટિયા, રામનગર, ખંભાળિયામાં હર્ષોલ્લાસ સાથે કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
ઇન્ચાર્જ કલેક્ટર એ.બી.પાંડોરે સરકારી ઈમારતોને રોશની, કાર્યક્રમ સ્થળની વ્યવસ્થાઓ, સાફ સફાઈ, ફાયર સેફ્ટી, બેઠક વ્યવસ્થા અને ટેબ્લોનું આયોજન સહિતના મુદ્દે અગત્યની સૂચનાઓ આપી હતી અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા ...
વધુ વાંચો »
Jan 11, 2025
તાપમાન ૧.૩ ડીગ્રી ઘટ્યું: ઠંડીમાં આંશિક રાહતઃ
જામનગર તા. ૧૧: જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૧.૩ ડીગ્રીના ઘટાડા સાથે ન્યુનત્તમ તાપમાન ૧૩.પ ડીગ્રી નોંધાયું હતું. તેજીલા વાયરા મંદ પડતા ઠંડીમાં ઘટાડો થતા જનતા રાહત અનુભવી રહી છે.
જામનગરમાં તાપમાનમાં વધારા-ઘટાડાના દોર વચ્ચે આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૧.૩ ડીગ્રીના ઘટાડા સાથે ન્યુનત્તમ તાપમાન ૧૩.પ ડીગ્રી જ્યારે ૧ ડીગ્રી વધીને મહત્તમ તાપમાન ર૭.પ ડીગ્રી નોંધાયું હતું. પવનની ગતિ ઘટીને પ્રતિકલાકની સરેરાશ ૮ થી ૧૦ કિ.મી.ની રહેવા પામી હતી. તેજીલા વાયરાઓની ગતિ ધીમી પડતા ઠંડીમાં પણ ઘટાડો થયો છે, જેના પગલે ...
વધુ વાંચો »
Jan 11, 2025
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા
જામનગર તા. ૧૧: રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા જિલ્લા વહીવટીતંત્ર જામનગરની રાહબરી હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી જામનગર દ્વારા આ વર્ષે પણ કલા મહાકુંભનું તાલુકાથી શરૂ થઈ રાજ્યકક્ષા સુધી આયોજન કરવામાં આવ્યું છે. જામનગર જીલ્લા-શહેરકક્ષાની સ્પર્ધા તા.૧૧-૧-૨૦૨૫ થી તા.૧૩-૧-૨૦૨૫ દરમ્યાન યોજાશે.
જેમાં દુહા-છંદ-ચોપાઈ, નિબંધ, કાવ્યલેખન અને ગઝલ શાયરી લેખન સ્પર્ધા તા.૧૧-૧-૨૦૨૫નાં વિભાજી હાઈસ્કૂલમાં યોજાઈ છે. તા.૧૨-૧-૨૦૨૫ના નવાનગર હાઈસ્કૂલમાં સવારે ૯:૦૦ કલાકે લોકગીત-ભજન તેમજ બપોરે ૧૨:૦૦ કલાકે લગ્નગીત અંગેની સ્પર્ધા યોજાશે.
વિભાજી હાઇસ્કુલમાં તા.૧૨-૧-૨૦૨૫ ના સવારે ૯.૦૦ કલાકે વક્તૃત્વ, લોકવાર્તા, ગરબા, લોકનૃત્ય, રાસ, ભારત નાટ્યમ, સ્કૂલ બેન્ડ, કથક બપોરે ૨.૦૦ કલાકે, ...
વધુ વાંચો »
Jan 11, 2025
જામનગર તા. ૧૧: ફૂટસોલની રમત ફૂટબોલની જેમ જ રમાતી ઈન્ડોર ગેઈમ છે. જેમાં દરેક ટીમમાં પાંચ ખેલાડીઓ મેદાનમાં રમી શકે છે. વર્ષ ૨૦૨૨થી મહિલાઓ માટે ફૂટસોલ ચેમ્પીયનશીપની ટૂર્નામેન્ટ યોજાય છે.
એશિયન ફૂટબોલ કોન્ફેડરેશન ફૂટસોલ કવોલી ફાયર ૨૦૨૫ માટે ભારતીય મહિલા ફૂટસોલ ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતની છ મહિલા ખેલાડીઓ તન્વી માવાણી, રાધિકા પટેલ, માયા રબારી, દૃષ્ટિ પંત, ખુશ્બુ, મધુબાલા આલ્વેની પસંદગી થઈ છે.
આ ટીમ આવતીકાલથી એશિયન ફૂટસોલ ચેમ્પીયનશીપની ઈન્ડોનેશિયાના યજમાન પદે યોજાનાર કવોલી ફાયર ટૂર્નામેન્ટમાં ઈન્ડોનેશિયા, હોંગકોંગ તથા કીર્ગીસ સામે મેચો રમશે. કવોલીફાય થશે તો ...
વધુ વાંચો »
Jan 11, 2025
મકરસંક્રાંતિના પર્વને અનુલક્ષીને સેવાકાર્ય
મીઠાપુર તા. ૧૧: દ્વારકા તાલુકાના મીઠાપુરમાં આવેલ બાલમુકુંદ પાંજરાપોળમાં પવિત્ર મકરસંક્રાંતિ નિમિત્તે બીમાર અકસ્માતમાં ઘવાયેલી ગાયોને ખોડ, ગોળ, ભૂસાના લાડવા ખવડાવવાનું આયોજન કરેલ છે, તો આ સંસ્થા દ્વારા જે કોઈ દાન અથવા સેવા આપવા માગતા હોય, તેઓ બાલમુકુંદ પાંજરાપોળનો સંપર્ક કરે. બાલમુકુંદ પાંજરાપોળ મો.નં. ૯રર૮ર ર૩પ૦૬૬, ૯૯૦૪૦ ૯ર૦૦૭ નો સંપર્ક કરવા જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય
વધુ વાંચો »
Jan 11, 2025
જુની કે નવી પદ્ધતિ...?
ખંભાળિયા તા. ૧૧: દેવભૂમિ દ્વારકા જિલ્લાના પેન્શનરોએ આવકવેરા કપાત માટે તા. ૧૫ જાન્યુઆરી સુધીમાં બાંહેધરી પત્રો જિલ્લા તિજોરી કચેરીમાં આપવાના રહેશે.
જિલ્લા તિજોરી કચેરી દેવભૂમિ દ્વારકા તેમજ પેટા તિજોરીઓ મારફત પેન્શન મેળવતા પેન્શનરોને જણાવવામાં આવે છે કે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં પેન્શનની આવક કરપાત્ર હોય તેવા પેન્શનરોએ તેમની રોકાણની વિગતો તેમજ પેન્શનમાંથી આવકવેરાની જૂની પધ્ધતિ અથવા નવી પધ્ધતિ મુજબ આવકવેરો માસિક પેન્શનમાંથી કપાત કરાવવા બાંહેધરી પત્ર ૧૫-૧-૨૦૨૫ સુધીમાં જમાં કરાવી જવાના રહેશે.
નિયત સમયમર્યાદામાં પેન્શનર દ્વારા કોઇ જાણ ન કરાતા નવી પદ્ધતિ મુજબનો વિકલ્પ ...
વધુ વાંચો »
Jan 11, 2025
પૂર્વ આયોજન ઘડવા કલેકટરે બેઠક યોજી
ખંભાળિયા તા. ૧૧: દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચ પર તા. ૧૩ જાન્યુઆરીના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે. જેના સુચારૂ આયોજન અંગે ઈન્ચાર્જ કલેકટર એ.બી. પાંડોરના અયક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તા.૧૩-૦૧-૨૦૨૫ના શિવરાજપુર બીચ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના સુચારૂ આયોજન અંગે કોન્ફરન્સ હોલ, કલેકટર કચેરી, ખંભાળીયામાં ઇન્ચાર્જ કલેકટર એ.બી.પાંડોરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતને પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત થાય તે માટે દર વર્ષની જેમ આ વર્ષે ...
વધુ વાંચો »
Jan 11, 2025
ત્રણેક મહિના પહેલાંના બનાવની પોલીસને જાણ કરાઈઃ
જામનગર તા.૧૧ : જામનગરના યાદવનગરમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના એક યુવાન ત્રણ મહિના પહેલાં રહેણાંકની છત પરથી કોઈ રીતે વહેલી સવારે પડી ગયા હતા. તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ બનાવની મૃતકના ભાઈએ પોલીસને જાણ કરી છે.
જામનગરના દિગ્જામ વુલન મીલ રોડ પર યાદવનગર નજીક વસવાટ કરતા મૂળ ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લાના ગજાધરપુર ગામના વતની જગ નારાયણ સીયારામ નિશાદ (ઉ.વ.૩૦) નામના યુવાન ગઈ તા.૧૩ ઓકટોબરની સવારે પાંચેક વાગ્યે પોતાના રહેણાંક મકાનની છત પર હતા.
તેઓ વહેલી સવારે કોઈ રીતે છત ...
વધુ વાંચો »
Jan 11, 2025
એકાદ મહિના પહેલાં કર્યાે'તો હુમલોઃ
જામનગર તા.૧૧ : કાલાવડના નવાગામના એક પ્રૌઢ પર ઢોરના ધંધાની બાબતે એકાદ મહિના પહેલાં ભત્રીજાએ સળીયાથી હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. આ આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી મંજૂર રાખવામાં આવી છે. કાલાવડ તાલુકાના નવાગામના ધીરૂભાઈ ગગજીભાઈ વાઘેલા નામના પ્રૌઢ પર ગઈ તા.૧૩ની સાંજે ભત્રીજા વિજય અજમલ વાઘેલાએ ઢોરના ધંધા બાબતે બોલાચાલી કરી ગાળો ભાંડ્યા પછી સળીયાથી હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી.
કાલાવડ ગ્રામ્ય પોલીસે ધીરૂભાઈની ફરિયાદ પરથી ગુન્હો નોંધી વિજય અજમલની ધરપકડ કરી હતી. આ આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે મંજૂર રાખી ...
વધુ વાંચો »
Jan 11, 2025
ઘરમાં ગળાફાંસો ખાધોઃ
જામનગર તા.૧૧ : જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા એક યુવાને ગઈકાલે અકળ કારણથી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે મૃતકના ભાઈનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.
જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલા લોટ દળવાના મીલ પાસે રહેતા પ્રશાંતભાઈ ગોપાલભાઈ મકવાણા નામના ઓગણત્રીસ વર્ષના યુવાને ગઈકાલે સવારે ઘરમાં કોઈ અકળ કારણથી ગળાફાંસો ખાઈ લીધો હતો.
આ બાબતની જાણ થતાં પોલીસને વાકેફ કરાઈ હતી. પોલીસે મૃતકના નાનાભાઈ સંજય મકવાણાનું નિવેદન નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો છે અને આ યુવાનની આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આદરી છે.
જો આપને આ
વધુ વાંચો »
Jan 11, 2025
દ્વારકા તા. ૧૧: દ્વારકાની જાણીતી સેવાકીય સંસ્થા શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવતીકાલે તા. ૧૨-૧-૨૦૨૫ના લુહાર જ્ઞાતિની વાડી, ત્રણબત્તી ચોકી, દ્વારકામાં વિનામૂલ્યે દંતયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટના ડો. જયસુખ મકવાણા તથા તેમના સહાયકો દ્વારા આયુર્વેદની જલંધર પદ્ધતિ દ્વારા દાંત કે દાઢ કાઢી આપવામાં આવશે. તેમજ જરૂરિયાતમંદોને નિઃશુલ્ક બત્રીસી બનાવી આપવામાં આવશે. લોકોને દંતયજ્ઞનો લાભ લેવા શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી
વધુ વાંચો »
Jan 11, 2025
વધુ વાંચો »
Jan 11, 2025
વધુ વાંચો »
Jan 11, 2025
વધુ વાંચો »
Jan 11, 2025
વધુ વાંચો »
Jan 11, 2025
વધુ વાંચો »
Jan 11, 2025
વધુ વાંચો »
Jan 11, 2025
વધુ વાંચો »
Jan 11, 2025
વધુ વાંચો »
Jan 11, 2025
વધુ વાંચો »
Jan 11, 2025
વધુ વાંચો »
Jan 11, 2025
વધુ વાંચો »
Jan 11, 2025
વધુ વાંચો »
Jan 11, 2025
વધુ વાંચો »
Jan 11, 2025
વધુ વાંચો »
Jan 11, 2025
વધુ વાંચો »
Jan 11, 2025
વધુ વાંચો »
તા. ૧૨-૦૧-ર૦૨૫, રવિવાર અને ૫ોષ સુદ-૧૪ : નોકરી-ધંધાના કામકાજની સાથે ઘર-પરિવાર-મિત્રવર્ગ-સગા-સંબંધી વર્ગના કામમાં વ્યસ્ત રહેવાનું બને. ... વધુ વાંચો »
તા. ૧૨-૦૧-ર૦૨૫, રવિવાર અને ૫ોષ સુદ-૧૪ : જેમ દિવસ પસાર થાય તેમ આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા ... વધુ વાંચો »
તા. ૧૨-૦૧-ર૦૨૫, રવિવાર અને ૫ોષ સુદ-૧૪ : રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કાર્યવાહીમાં આપે સંભાળવું પડે. આવેશ-ઉશ્કેરાટમાં આવવું ... વધુ વાંચો »
તા. ૧૨-૦૧-ર૦૨૫, રવિવાર અને ૫ોષ સુદ-૧૪ : માનસિક પરિતાપ-વ્યગ્રતા, છતાં આપના કામમાં વ્યસ્ત રહો. અગત્યના કામ ... વધુ વાંચો »
તા. ૧૨-૦૧-ર૦૨૫, રવિવાર અને ૫ોષ સુદ-૧૪ : સામાજિક-વ્યવહારિક કામ અંગે વ્યસ્તતા અનુભવાય. જોકે ધીરે-ધીરે કામનો ઉકેલ ... વધુ વાંચો »
તા. ૧૨-૦૧-ર૦૨૫, રવિવાર અને ૫ોષ સુદ-૧૪ : આપના કાર્યની કદર-પ્રસંશા થવાથી કામ કરવાનો આનંદ રહે. યાત્રા-પ્રવાસ, ... વધુ વાંચો »
તા. ૧૨-૦૧-ર૦૨૫, રવિવાર અને ૫ોષ સુદ-૧૪ : આપે આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી દિવસ પસાર કરી લેવો. ... વધુ વાંચો »
તા. ૧૨-૦૧-ર૦૨૫, રવિવાર અને ૫ોષ સુદ-૧૪ : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ ... વધુ વાંચો »
તા. ૧૨-૦૧-ર૦૨૫, રવિવાર અને ૫ોષ સુદ-૧૪ : પ્રારંભિક પ્રતિકૂળતા બાદ ધીરે-ધીરે આપના કામમાં સાનુકૂળતા થતી જાય. ... વધુ વાંચો »
તા. ૧૨-૦૧-ર૦૨૫, રવિવાર અને ૫ોષ સુદ-૧૪ : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામકાજ, જાહેર ક્ષેત્રના કામમાં વ્યસ્ત ... વધુ વાંચો »
તા. ૧૨-૦૧-ર૦૨૫, રવિવાર અને ૫ોષ સુદ-૧૪ : તબિયતની અસ્વસ્થતાને લીધે કામ કરવાની ઈચ્છા થાય નહીં. ખરીદીના ... વધુ વાંચો »
તા. ૧૨-૦૧-ર૦૨૫, રવિવાર અને ૫ોષ સુદ-૧૪ : આપના કામમાં ધીરે-ધીરે સાનુકૂળતા થતી જાય. ધંધામાં કોઈ નવી ... વધુ વાંચો »
આપના માટે મિલન-મુલાકાત કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો ... વધુ વાંચો »
તમારા માટે ઉત્સાહવર્ધક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »
આપના માટે પરિવર્તનશીલ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »
તમારા માટે યશ-કીર્તિ વધારતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા ... વધુ વાંચો »
આપના માટે કાર્યક્ષેત્રે સફળતાદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો ... વધુ વાંચો »
તમારા માટે શુભ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »
આપના માટે મિશ્ર ફળદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો ... વધુ વાંચો »
તમારા માટે ભાગ્યબળ વધારનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા ... વધુ વાંચો »
આપના માટે નાણાભીડનો અનુભવ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »
તમારા માટે કામનું ભારણ વધારતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »
આપના માટે નવી પ્રવૃત્તિઓનું નિર્માણ કરતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »
તમારા માટે આરોગ્ય સુખાકારી સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »