Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
Mar 25, 2025
વૈશ્વિક પ્લેટફોર્મ પર કાશ્મીર રાગ આલાપ્યે રાખવાથી કાંઈ નહીં વળેઃ જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે : પાક. સીમાપાર આતંકવાદ બંધ કરે
નવી દિલ્હી તા. ૨૫: યુએનએસસીની ઓપન ડિબેટ દરમિયાન ભારતના પ્રતિનિધિ પરવથાનેની હરિશે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે વૈશ્વિક પ્લેટફોર્મ પર વારંવાર કાશ્મિરનો દાવો પાકિસ્તાન કરે છે. પરંતુ પીઓકે પર પાકિસ્તાને ગેરકાયદે કબ્જો જમાવ્યો છે. જમ્મુ કાશ્મીર ભારતનુ અભિન્ન અંગ છે, અને રહેશે. પાકિસ્તાને તત્કાળ પીઓકે ખાલી કરવું જ પડશે.
ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન પર આકરા પ્રહાર કરતાં કહૃાું કે ...
વધુ વાંચો »
Mar 25, 2025
મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ રજૂ કર્યું
નવીદિલ્હી તા. ૨૫: દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ રૂ. એક લાખ કરોડનું બજેટ રજૂ કર્યું છે.
આજે વર્ષ ૨૦૨૫-૨૬નું દિલ્હી સરકારનુ બજેટ રજૂ કરતા મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે ભાજપ સરકારે પોતાના બજેટમાં મૂડી ખર્ચ માટે ૨૮,૦૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે. જયારે આમ આદમી પાર્ટીની સરકારના ૧૫,૦૦૦ કરોડ રૂપિયા હતાં. તેમણે કહ્યું કે આ વખતે દિલ્હીનું બજેટ ૧ લાખ કરોડ રૂપિયાનું છે, જે પાછલી સરકારના ...
વધુ વાંચો »
Mar 25, 2025
ટ્રમ્પને રાજી કરવાનો પ્રયાસ?
નવી દિલ્હી તા. રપઃ એપ્રિલથી ઓનલાઈન જાહેરાતો પર ડિજિટલ ટેક્સ દૂર થશે, જેથી ગુગલ, એક્સ અને મેટા જેવી કંપનીઓને મોટો ફાયદો થશે. ફાઈનાન્સિયલ બિલ, ર૦રપ માં સંશોધન હેઠળ ઓનલાઈન જાહેરાતો પર ૬ ટકા ઈક્વાલિઝેશન લેવી હટાવાશે, તેમ જાહેર થયું છે.
એક એપ્રિલથી ઓનલાઈન જાહેરાતો પર ડિજિટલ ટેક્સ દૂર થશે. સરકારે સોમવારે ફાઈનાન્સિયલ બિલ ર૦રપ માં પ૯ સંશોધનો હેઠળ ઓનલાઈન જાહેરાતો પર સમાનીકરણ કર (ઈક્વાલિઝેશન લેવી) કે ...
વધુ વાંચો »
Mar 25, 2025
બહુ થયું... હવે ચલાવી નહીં લેવાયઃ
જામનગર તા. રપઃ જામનગર શહેરમાં રખડતા ઢોરની અત્યંત ગંભીર અને નગરજનોના જાનમાલ માટે કાયમ સમસ્યાના કાયમી નિરાકરણ માટે જામનગર મહાનગરપાલિકા તંત્રએ કડકમાં કડક કાર્યવાહી કરવાનો મક્કમ નિર્ધાર કર્યો છે, અને તે દિશામાં સમગ્ર શહેરમાં ઢોરમાલિકો તથા ઘાસચારો જાહેરમાં વેંચાણ કરનારા સામે સખત પગલાં લેવામાં આવી રહ્યા છે.
મહાનગરપાલિકાના ડીએમસી ઝાલા તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓએ કેટલ પોલિસી અંગે અને આ પોલિસી અંતર્ગત અમલવારી અંગે જાણકારી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં ડીએમસી ઝાલાએ ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતુંકે, ...
વધુ વાંચો »
Mar 25, 2025
અમદાવાદ તા. ૨૫: આગામી તા. ૨૯મી માર્ચ પછી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. જેથી ૩ દિવસ કમોસમી વરસાદની શકયતા જણાવાઈ છે.
ગુજરાતમાં ધીમે ધીમે ગરમીનો પ્રકોપ વધી રહૃાો છે. અમદાવાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર સહિત અનેક શહેરોમાં તાપમાન ૩૮-૪૦ ડિગ્રીની વચ્ચે નોંધાઈ રહૃાું છે. આ દરમિયાન હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં મંગળવારે આજે તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. તાપમાનમાં ૨થી ૩ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. આ ઉપરાંત ઘણાં જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, સોમવારે (૨૪મી માર્ચ) ...
વધુ વાંચો »
Mar 25, 2025
ગેરકાયદે માછીમારી થતી હોવાની માહિતીના આધારે
જામનગર તા. રપઃ જામનગરના રણજીતસાગર ડેમમાં ગેરકાયદે માછીમારી થતી હોવાની માહિતીના આધારે મહાનગરપાલિકાની ટૂકડીએ ગઈકાલે ચેકીંગ કર્યું હતું અને ડેમમાં બિછાવેલી મસમોટી માછીમારીની ઝાળ કબજે કરી હતી. આ ઝાળ એટલી મોટી હતી કે તેને કાપીને ચાર કટકા કરવામાં આવ્યા હતાં અને બોટમાં ચાર ફેરા કરવાની ફરજ પડી હતી.
જામનગર શહેરને પીવાનું પાણી પૂરૂ પાડતા રણજીતસાગર ડેમમાં રાત્રિના સમયે ગેરકાયદે પાછીમારીની પ્રવૃત્તિ ચાલતી હોવાની માહિતી ...
વધુ વાંચો »
Mar 25, 2025
આગામી તા. ૨૭ માર્ચથી ૬ એપ્રિલ દરમિયાન
દ્વારકા તા. ૨૫: તિર્થભૂમિ દ્વારકાના મોરબી હાઉસ ગ્રાઉન્ડ પર તા. ૨૭-૦૩-૨૫ થી ૬-૪-૨૫ દરમિયાન વીર શહીદોની સ્મૃતિમાં ૧૧ દિવસીય ૧૦૮ કુંડ મહા વિષ્ણુયાગ યજ્ઞનું ભવ્ય આયોજન કરેલ છે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
આ અંગે પ્રખ્યાત સંત શ્રી બાલક યોગેશ્વર દાસજી મહારાજ (બદ્રીનાથ ધામ)એ જણાવેલ કે આ યજ્ઞ છેલ્લા ૨૨ વર્ષથી અલગ અલગ જગ્યાએ વીર શહીદોની સ્મૃતિમાં યોજાય છે. તા. ૨૭ થી ...
વધુ વાંચો »
Mar 25, 2025
જામનગરના એરપોર્ટ ઉપર ગઈકાલે મુંબઈ ઈન્ડિયન ક્રિકેટ ટીમ અને એસ્ટ્રોલોજરનું આગમન થયું હતું. તેઓ જામનગરના વિમાન મારફતે ઉતર્યા પછી મોટર મારફત વનતારા જવા રવાના થયા હતાં. જામનગરના મોટી ખાવડીની રિલાયન્સના વનતારામાં દેશ-વિદેશના પ્રાણીઓની સારવાર કરવામાં આવે છે અને તેને નિહાળવા એક પછી એક મહાનુભાવોનું જામનગરમાં આગમન થઈ રહ્યું છે. થોડા દિવસ પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વનતારાની મુલાકાતે આવ્યા હતાં. આ પછી શ્રી શ્રી રવિશંકર અને ત્યારપછી બાગેશ્વર ધામના બાબા પંડિત ધિરેન્દ્ર શાસ્ત્રીજી પણ વનતારાની ...
વધુ વાંચો »
Mar 25, 2025
કોઈ ભેજાબાજે કોલ લેટરને એડીટ કરી સોશિયલ મીડિયા પર કર્યાે હતો વાયરલઃ
જામનગરના સાતરસ્તા નજીક આવેલી ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન (જેટકો)ની કચેરીએ આજે સવારે એપ્રેન્ટિસ લાઈનમેનની ભરતી માટે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડતા હોબાળો મચી ગયો હતો. એપ્રેન્ટિસ લાઈનમેન ભરતી પ્રક્રિયા માટે જેટકો દ્વારા જામનગર તેમજ દ્વારકા અને પોરબંદર જિલ્લાના ૧૮૦૦ જેટલા ઉમેદવારોના નામ રોજગાર કચેરી પાસેથી મંગાવવામાં આવ્યા પછી આ ઉમેદવારોને કોલ લેટર પાઠવાયા હતા અને તેમાંથી ૫૦૦ જેટલા ઉમેદવારોની ભરતી માટે પ્રક્રિયા ...
વધુ વાંચો »
Mar 25, 2025
માળખાકીય સુવિધાઓ, ઔષધિબાગ, સિટી બ્યુટીફિકેશન, દિશાસૂચક બોર્ડ, મીની રેસ્કયુવાન સહિતની દરખાસ્તો બહાલ
જામનગર તા. ૨૫: જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ રૂપિયા ૧૫ કરોડ ૨૬ લાખના નિવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી ખાસ કરીને સિટી બ્યુટીફિકેશનના નામે અનેક દરખાસ્ત મંજુર કરવામા આવી છે.
જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજે ચેરમેન નિલેશ બી. કગથરાના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. તેમાં કુલ ૧૧ સભ્યો હાજર રહેલ હતા. આ ઉપરાંત કમિશનર ડી.એન.મોદી, ડે. કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી એન્જીનીયર ભાવેશભાઈ જાની, ઇચા. આસી. ...
વધુ વાંચો »
Mar 25, 2025
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા મેગા ઓપરેશનઃ
જામનગર-રાજકોટ રોડના ગુલાબનગર વિસ્તારના પ્રવેશદ્વારથી લઈને સુભાષ બ્રીજ સુધીના માર્ગે અનેક સ્થળે જાહેર રોડની બન્ને તરફ નાના-મોટા દબાણો થઈ ગયા હોવાથી તેમજ રેંકડી-કેબિનો મોટા પ્રમાણમાં ખડકાઈ ગઈ હોવાથી મહાનગરપાલિકાની ટીમે ગઈકાલે સાંજે અને આજે સવારે વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. ઉપરોક્ત રોડ પર જાહેર માર્ગો પર બંધ પડેલી એક ડઝનથી વધુ રેંકડીઓ કબજે કરીને મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવામાં આવી છે. ઉપરાંત કેટલાક અન્ય ધંધાર્થીઓ કે ...
વધુ વાંચો »
Mar 25, 2025
રાજયના પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે
ખંભાળીયા તા. રપઃ કલ્યાણપુર તાલુકાના ગાંધવી (હર્ષદ) માં "હર્ષદ માતા મંદિર પરિસર" ના ફેઝ-૧ નું ખાતમુહૂર્ત કરતા પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, પ્રથમ ફેઈઝમાં રૂ. ૮ કરોડથી વધુ રકમના ખર્ચે પ્રવાસીઓ માટે અત્યાધુનિક માળખાકીય સુવિધાઓ જેવી કે પાર્કિંગ, ટોયલેટ બ્લોક, ચિલ્ડ્રન પ્લે એરિયા અને ગઝેબો તથા બીચ શેકનું નિર્માણ કરાશે. ગુજરાત રાજ્ય પ્રવાસીઓ માટે ફેવરીટ ટુરિસ્ટ ડેસ્ટીનેશન તરીકે ખ્યાતી મેળવી રહ્યું છે.
રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ તથા કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ ...
વધુ વાંચો »
Mar 25, 2025
કાર્યક્રમના આયોજન અંગે કલેકટરની અધ્યક્ષતામાં બેઠકઃ
ખંભાળિયા તા. ૨૫: ભારતના ઉત્તર - પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ માધવપુર ઘેડ મેળો આ વર્ષે તા.૦૬ એપ્રિલથી તા.૧૦ એપ્રિલ ૨૦૨૫ સુધી યોજાશે. ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણીજી સાથે વિવાહ કરીને બારાત લઈને દ્વારકા પહોંચ્યા તે પૌરાણિક મહાત્મ્યને પુનઃ ઉજાગર કરતા દ્વારકામાં રૂકમણીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. કાર્યક્રમના અનુસંધાને જિલ્લા કલેકટર રાજેશ તન્નાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદનમાં બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ કહૃાું હતું કે, તા. ...
વધુ વાંચો »
Mar 25, 2025
વર્ષ ર૦૩૦ સુધીમાં ભારતને ક્ષયમુક્ત બનાવવાનો સંકલ્પ સિદ્ધ કરવા તંત્ર કટીબદ્ધઃ
જામનગર તા. રપઃ ભારતને ર૦૩૦ સુધી સંપૂર્ણપણે ક્ષયમુક્ત કરવાનો લક્ષ્યાંક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ર૦૧૮ માં જાહેર કર્યો હતો. પ્રધાનમંત્રી ટીબી મુક્તિ અભિયાન સમગ્ર દેશમાં વિવિધ સ્તરે ચાલી રહ્યું છે ત્યારે જામનગર શહેરમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા ટીબીના રોગ માટે ચાલતી કાર્યવાહીની જાણ કરવા તેમજ લોકોમાં ટીબીના રોગ અંગે પ્રવર્તી રહેલ ભય, સંકોચ દૂર કરવા વ્યાપક જનજાગૃતિના સંદેશ માટે પત્રકાર પરિષદ યોજાઈ હતી. ...
વધુ વાંચો »
Mar 25, 2025
જામનગર તા. રપઃ જામનગર મહાનગર પાલિકાની સોલિડ વેસ્ટ શાખા દ્વારા શહેરમાંથી રસ્તે રઝળતા પશુઓને પકડવા માટેની ઝુંબેશ ચાલુ રાખવામાં આવી છે, શહેરમાં અલગ અલગ ચાર ટીમને દોડતી કરવામાં આવી છે, જેમાં વહેલી સવારે એક ટીમ કાર્યરત છે, જ્યારે બપોરના સમયે બે ટીમને દોડતી કરાવાઈ રહી છે. ઉપરાંત રાત્રિના સમયે પણ એક ટીમ રસ્તે રઝળતા ઢોરને પકડી રહી છે.
છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરી વિસ્તારમાંથી ૧૦૩ પશુઓને પકડવામાં આવ્યા છે, અને જામનગર મહાનગરપાલિકા સંચાલિત ...
વધુ વાંચો »
Mar 25, 2025
તાપમાનમાં આંશિક વધારો નોંધાયોઃ
જામનગર તા. રપઃ જામનગરમાં આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન આંશિક વધીને મહત્તમ તાપમાન ૩૭.૭ ડીગ્રી નોંધાયું હતું, જેના પગલે બપોરે આકરો તાપ યથાવત્ રહ્યો હતો.
માર્ચ માસ પૂર્ણ થવાના આરે છે ત્યારે ફરી એક વખત તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ચાર દિવસની વાત કરીએ તો ૪.ર ડીગ્રી ઊંચકાયને મહત્તમ તાપમાનનો પારો ૩૭.૭ ડીગ્રીએ પહોંચી ગયો છે. મહત્તમ તાપમાન ધીમે-ધીમે ૩૭ ડીગ્રી ૩૮ ...
વધુ વાંચો »
Mar 25, 2025
છ તોલા દાગીના તથા રિક્ષા પોલીસે ઝબ્બે લીધાઃ
જામનગર તા.૨૫ : જામનગરના સમર્પણ સર્કલ નજીકની બાલમુકુંદ સોસાયટી માં આવેલા એક મકાનમાં ગયા બુધવારથી શનિવાર સુધીમાં છ તોલા જેટલા સોના, ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી. તેની તપાસમાં પોલીસે મૂળ ભાવનગરના શખ્સને દબોચી લીધો છે. આ શખ્સે ચોરાઉ દાગીના તથા ચોરીમાં વાપરેલી રિક્ષા કાઢી આપી છે.
જામનગરના સમર્પણ સર્કલ નજીક રેલવે ફાટક પાસે વસવાટ કરતા રણછોડભાઈ રામજીભાઈ સોનગરા નામના આસામી પોતાના પરિવાર ...
વધુ વાંચો »
Mar 25, 2025
ચાર અધિકારીની એસપી દ્વારા બદલીઃ
ખંભાળિયા તા.રપ : દ્વારકા જિલ્લાના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ચાર અધિકારીની બદલીનો ગઈકાલે એસપીએ હુકમ કર્યાે છે. લીવ રિઝર્વમાંથી બે પીઆઈને ફરીથી પોલીસ મથકનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયાના પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઈ બી.જે. સરવૈયાને લીવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા હતા. તેમને ફરી ખંભાળિયાના પીઆઈ તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. કલ્યાણપુરના પીઆઈ કે.બી. રાજવીને પણ લીવ રિઝર્વમાં મૂકી દેવાયા હતા તેમને ભાણવડના પીઆઈ તરીકે નિમણૂક આપવામાં આવી છે.
તે ઉપરાંત ભાણવડના પીઆઈ ...
વધુ વાંચો »
Mar 25, 2025
મૃતકના પિતાનું પોલીસે નિવેદન નોંધ્યું:
જામનગર તા.૨૫ : જોડિયાના કુન્નડ ગામમાં ખેત મજૂરી માટે આવીને રહેતા એક પરપ્રાંતીય શ્રમિક ગઈકાલે સાંજે ટ્રેક્ટર ધોતા હતા ત્યારે કોઈ રીતે વીજ આંચકો લાગતા તેઓનું મૃત્યુ નિપજ્યું છે.
જોડિયા તાલુકાના કુન્નડ ગામમાં આવેલા દયાળજીભાઈ કાલાવડીયા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કઠીવાડા તાલુકાના વતની કનેશ અનસીંગ ડામોર (ઉ.વ.ર૪) નામના શ્રમિક હાલમાં ખેતરમાં વાવેતર કરાયું ન હોવાથી ટ્રેક્ટર ચલાવવાનું કામ ...
વધુ વાંચો »
Mar 25, 2025
રૂ.૭૦ હજારના બાઈક ચોરી જનાર તસ્કરોની શોધખોળઃ
જામનગર તા.રપ : જામનગરના બેડેશ્વરમાં વસીલા ચોક પાસેથી એક આસામીનંુ મોટરસાયકલ ચોરાઈ ગયું છે. જયારે રામનગરના ઢાળીયા પાસેથી પણ બાઈકની ઉઠાંતરી થઈ છે. પોલીસે બંને ગુન્હાની તપાસ શરૂ કરી છે.
જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલી એકડેએક બાપુની દરગાહ નજીક વસીલા ચોકમાં રહેતા ઈમરાન રઝાકભાઈ બુખારી નામના આસામીએ જીજે-૧૦-બીએ ૫૪૧૨ નંબરનું પોતાનું હીરો મોટરસાયકલ ગુરૂવારે રાત્રે પોતાના ઘર પાસે મૂક્યું હતું. ત્યાંથી કોઈ શખ્સ તેને ...
વધુ વાંચો »
Mar 25, 2025
કોંઝા ગામમાંથી દારૂની ૧૦૨ બોટલ સાથે એક પકડાયોઃ એકનું નામ ખૂલ્યુંં:
જામનગર તા.૨૫ : જામનગરના રણજીતસાગર રોડ પર પુષ્કર સોસાયટીમાં એક મોટરમાં દારૂની હેરાફેરી કરતા બે શખ્સને એલસીબીએ ઈંગ્લીશ દારૂની ૧૧૪ બોટલ સાથે દબોચી લીધા છે. મોટર, મોબાઈલ, દારૂ ઝબ્બે લેવામાં આવ્યા છે. કોંઝા ગામમાંથી પોલીસે એક શખ્સને દારૂની ૧૦૨ બોટલ સાથે ઝડપી લીધો છે. તેણે પોતાના સાગરિતનું નામ ઓકી નાખ્યું છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી પુષ્કર સોસાયટીમાં ...
વધુ વાંચો »
Mar 25, 2025
ચાર ફાયર ફાઈટર સાથે રાખી આગ બુઝાવવાની કરાઈ કામગીરીઃ
જામનગર નજીકના દરેડ જીઆઈડીસીમાં આવેલા મહાદેવ પેકેજીંગ નામના કારખાનામાં આજે સવારે કોઈ રીતે આગ ભભૂકી ઉઠી હતી. તેની જાણ ફાયરબ્રિગેડને કરાતા દોડી આવેલી ફાયરબ્રિગેડની ટૂકડીએ ચાર ફાયર ફાઈટર વડે પાણીનો મારો શરૂ કર્યાે હતો. આગ કાબૂમાં આવી તે પહેલાં રૂપિયા પચ્ચાસેક લાખનું અંદાજીત નુકસાન થવા પામ્યું હતું. આગના કારણે કારખાનામાં રાખવામાં આવેલો મોટાભાગનો સામાન સળગીને ખાખ થઈ ગયો હતો.
જો
વધુ વાંચો »
Mar 25, 2025
જામનગરના શખ્સે એમ.ડી. ડ્રગ્સ મંગાવ્યું હતું:
જામનગર તા.૨૫ : રાજકોટના રેલવે સ્ટેશન પરથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયેલી મહિલાની પૂછપરછમાં જામનગરની એક અન્ય મહિલા તથા ડ્રગ્સ મંગાવનાર જામનગરના શખ્સની પોલીસે ધરપકડ કરી છે.
રાજકોટના રેલવે સ્ટેશન પર ગયા સપ્તાહે આવેલી દુરંતો એક્સપ્રેસમાં ડ્રગ્સનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે તેવી બાતમીના આધારે રેલવેની એસઓજી ટીમે વોચ રાખી હતી. જેમાં યાસ્મીન નામની મહિલા ઉતરતા તેની તલાશી લેવાઈ હતી. આ મહિલા પાસેથી ડ્રગ્સ મળી ...
વધુ વાંચો »
Mar 25, 2025
નેપાળી પરિવારનો યોજાયો હતો પ્રસંગઃ
જામનગરની પંચેશ્વર ટાવર પાસે આવેલી લોહાણા મહાજન વાડીમાં ગઈકાલે સાંજે નેપાળી પરિવારનો પ્રસંગ યોજાયો હતો. જેમાં કોઈ કારણથી બે જૂથ વચ્ચે મારામારી થવા લાગતા પોલીસ ધસી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી બે વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી અને પોલીસે ટોળાને વિખેર્યું હતું.
જો આપને આ પોસ્ટ
વધુ વાંચો »
Mar 25, 2025
વહેલી સવારે લાગેલી આગમાં ટ્રકમાં ખાસ્સુ નુકસાનઃ
ખંભાળિયા તા.રપ : ખંભાળિયાની સિવિલ હોસ્પિ. સામે રાખવામાં આવેલા એક ટ્રકમાં આજે સવારે કોઈ રીતે આગ ભભૂકી ઉઠી હતી. પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં કરાઈ હતી.
ખંભાળિયા-સલાયા રોડ પર આવેલી સિવિલ હોસ્પિટલ સામેની સાઈડમાં ગઈરાત્રે એક ટ્રક પાર્ક કરવામાં આવ્યો હતો.
તે ટ્રકમાં આજે સવારે ચારેક વાગ્યે કોઈ રીતે આગ ભભૂકી ઉઠી હતી. ઉત્સવ નામના આસામીએ આગ લાગ્યાની ફાયરબ્રિગેડને જાણ ...
વધુ વાંચો »
Mar 25, 2025
સોનાના ચેઈનની લાલચે કરી હતી હત્યાઃ
ખંભાળિયા તા.રપ : ખંભાળિયામાં ગયા સપ્તાહે એક યુવાનનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવાનની તેના જ મિત્રએ સોનાના ચેઈનની લાલચે હત્યા કરી હોવાનું ખૂલ્યું હતું. આ શખ્સની ધરપકડ કરી લેવાઈ હતી. ત્યારપછી આજે બનાવના સ્થળે લાવી પોલીસે આરોપી પાસે રી કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.
ખંભાળિયામાં આવેલી એક ઓરડી પાસેથી કેતન વાઘેલા નામના યુવાનની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવાનના ગળામાંથી સોનાનો ...
વધુ વાંચો »
Mar 25, 2025
આરંભડાના પિતા-પુત્ર સામે કરાઈ ફરિયાદઃ
જામનગર તા.ર૪ : મીઠાપુરમાં રહેતા એક પ્રૌઢે પોતાની પુત્રીના અભ્યાસ માટે સાડા ત્રણેક વર્ષ પહેલાં રૂ.સાડા સાત લાખ ત્રણ ટકાના વ્યાજે લીધા પછી રૂ.૬ લાખ ૮૦ હજાર વ્યાજ પેટે ચૂકવ્યા પછી પણ વ્યાજે પૈસા આપનાર પિતા-પુત્રએ ગાળો ભાંડી ધમકી આપતા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
ઓખામંડળના મીઠાપુરમાં આવેલી ટાટા ટાઉનશીપમાં રહેતા નરેશભાઈ હિમતલાલ બાડમેરા નામના સોની પ્રૌઢે વર્ષ ૨૦૨૧ના જુલાઈ મહિનામાં આરંભડાની જયઅંબે સોસાયટીમાં રહેતા ...
વધુ વાંચો »
Mar 25, 2025
ફલ્લા પાસે થયો હતો અકસ્માતઃ
જામનગર તા.૨૫ : ફલ્લા પાસે પોણા બે વર્ષ પહેલાં એસટી બસની હડફેટે એક બાઈક ચાલક ચઢી જતાં તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે બસના ચાલક સામે ગુન્હો નોંધ્યો હતો. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.
જામનગર-રાજકોટ માર્ગ પર ફલ્લા પાસે ગઈ તા.૪-૫-૨૩ના દિને એક બાઈકને એસટી બસે ઠોકર મારી હતી. બાઈકચાલક યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું હતું. તેમના પત્નીએ બસચાલક સામે પોલીસમાં ...
વધુ વાંચો »
Mar 25, 2025
કોન્ટ્રાક્ટરે પોલીસમાં નોંધાવી રાવઃ
જામનગર તા.૨૪ : દ્વારકા નજીક શિવરાજપુર બીચ પરથી ગયા સપ્તાહે કોઈ શખ્સો દસ નળ અને લેટરીનના છ પોખરા ચોરી ગયા છે. કોન્ટ્રાક્ટરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
દ્વારકા-ઓખા વચ્ચે આવેલા શિવરાજપુર બીચ પરથી ગઈ તા.૧૪થી તા.રર સુધીમાં દસ નળ અને છ પોખરા ચોરાઈ ગયા છે. આ બાબતની મૂળ અમરેલીના વતની કોન્ટ્રાક્ટર નિકુંજ પી. પટેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ શિવરાજપુર બીચમાં મોજપ ગામ તરફના ...
વધુ વાંચો »
Mar 25, 2025
મામલતદારનો હુકમ રાખવામાં આવ્યો યથાવતઃ
જામનગર તા.રપ : લાલપુરના હરીપર ગામમાં આવેલી એક જમીનમાં જવાના રસ્તા પર કરાયેલુ દબાણ સ્વખર્ચે દૂર કરવા મામલતદાર દ્વારા હુકમ કરાયો હતો. તે હુકમ સામે કરાયેલી અપીલમાં પણ આ હુકમ પ્રાંત અધિકારીએ યથાવત રાખ્યો છે.
લાલ૫ુરના હરીપર ગામમાં મેહુલ કિશોરભાઈ સંઘાણીના દાદીની ખેતીની જમીનમાં આવવા-જવાનો રસ્તો વલ્લભ ભૂરાભાઈ ચાંગાણી પાસેથી જમીન વેચાતી લેનાર હીરાભાઈ રામાભાઈ ભરવાડે રે.સ.નં. ૧૧૧૫માંથી ધુણીયા ગામના માર્ગેથી આવેલો છે. તે બાબતે ...
વધુ વાંચો »
Mar 25, 2025
રેન્જ આઈજીએ તૂટી પડવા પોલીસને કર્યાે આદેશઃ
દ્વારકા તા.ર૫ : રાજકોટ રેન્જ આઈજી સાથે યોજવામાં આવેલી જામનગર, દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ ગ્રામ્ય પોલીસવડાની બેઠકમાં કુલ ૨૨૬૭ શખ્સના નામની યાદી તૈયાર કરાઈ હોવાનંુ જણાવાયું છે. આ અસામાજિક તત્ત્વો સામે પગલાં ભરવા પોલીસ સજ્જ બની છે.
રાજકોટ રેન્જમાં આવતા જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ (ગ્રામ્ય)ના અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરવા રેન્જ આઈજી અશોક યાદવે આપેલી સૂચનાના પગલે પાંચેય જિલ્લાના ...
વધુ વાંચો »
Mar 25, 2025
જામનગર તા. ૨૫: જામનગરના શહેર વિસ્તારમાં કેટલ પોલિસીના અમલ માટે મનપાના તંત્રની કાર્યવાહી અવિરત ચાલુ છે, અને એસ્ટેટ શાખાની ત્રણ ટુકડીએ શહેરમાં જાહેર રોડ પર ઘાસચારો વેંચતા ૧૦ વિક્રેતાઓ પાસેથી ૨૦૦ કિલો ઘાસ કબજે કર્યું હતું. જો કે, તંત્રે ભેંસો માટેનો ઘાસચારો અટકાવ્યો નહીં હોવાનું જણાવાયું છે. જામનગર મહાનગર પાલિકાના કમિશનર દ્વારા છેલ્લા એકાદ સપ્તાહથી કવાયત કરવામાં આવી છે. અને કેટલ પોલિસીનો કડક હાથે અમલ કરાવવામાં આવે છે. ઉપરાંત અદાલતના હુકમનું પાલન કરવા માટે શહેરને રસ્તે રઝળતા ઢોરથી મુકત કરવા ...
વધુ વાંચો »
Mar 25, 2025
શહીદોને બે મિનિટનું મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ અપાઈઃ
જામનગર જિલ્લા હોગાર્ડઝમાં તાજેતરમાં નવનિયુક્ત ઓફિસરો પ્રદ્યુમનસિંહ ગોહિલ, યોગેશ જોષી. જીગ્નેશ ચૌહાણ, ચિરાગ મકવાણા અને સુહિત મેતાની પિપિઈં સેરેમની જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટના નેતૃત્વ હેઠળ જિલ્લા હોમગાર્ડઝ કચેરીમાં યોજવામાં આવી હતી. જેમાં નવી રેન્ક ધારણ કરનાર અધિકારીઓને અભિનંદન પાઠવીને અધિકારીઓની જવાબદારીઓ વિષે જિલ્લા કમાન્ડન્ટ ગિરીશ સરવૈયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમજ દરેક હોમગાર્ડઝ સભ્યોને શિસ્ત અને અનુશાસનનો ચૂસ્તપણે અમલ કરવા સૂચનો કર્યા હતાં. આ ઉપરાંત ...
વધુ વાંચો »
Mar 25, 2025
પ.રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અર્થે
રાજકોટ તા. ૨૫: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, રાજકોટ-ભુજ-રાજકોટ સ્પેશિયલ ટ્રેનને અંજાર અને આદિપુર સ્ટેશનો પર વધારાનું સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ આ ટ્રેનના સમયમાં પણ આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે.
જેમાં ટ્રેન નંબર ૦૯૪૪૫ રાજકોટ-ભુજ સ્પેશિયલ ૨૬ માર્ચ ૨૦૨૫થી રાજકોટથી ૧૪.૩૦ કલાકે ઉપડશે અને આદિપુર સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય ૧૯.૨૭/૧૯.૨૯ કલાકે અને અંજાર સ્ટેશન પર ૧૯.૩૬/૧૯.૩૮ કલાક નો રહેશે તથા ૨૦.૫૫ કલાકે ભુજ પહોંચશે. તેમજ ટ્રેન નંબર ૦૯૪૪૬ ભુજ-રાજકોટ ...
વધુ વાંચો »
Mar 25, 2025
દરવાજાની મરામત-બદલવાની કામગીરી થશે
જામનગર તા. ૨૫: જામનગર તાલુકાના ચંગા ગામ નજીકના રંગમતિ ડેમમાંથી તા. ૩૦ માર્ચના પાણી છોડવામાં આવનાર છે. આથી લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. આ ડેમમાંથી છોડવામાં આવનાર પાણીમાંથી અમુક જથ્થો કેનાલ મારફત જામનગરના રણમલ તળાવમાં ઠાલવવામાં આવનાર છે.
જામનગર તાલુકાના ચંગા ગામ નજીક આવેલ રંગમતિ ડેમના તમામ દરવાજાની બદલવાની અને રિપેર કરવાની કામગીરી સિંચાઈ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવનાર છે. આગામી ...
વધુ વાંચો »
Mar 25, 2025
જામ્યુકોની એસ્ટેટ શાખાનો સ્ટાફ દોડ્યોઃ
જામનગરના જુની કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ સ્થિત જર્જરિત ઈમારતનો કેટલોક હિસ્સો ગઈકાલે તૂટી પડ્યો હતો. પરિણામે એક મોટર અને બાઈકને નુક્સાન થયું હતું. બનાવની જાણ થતા જ મહાનગરપાલિકાની ફાયર અને એસ્ટે શાખાનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કામગીરી હાથ ધરી હતી. જામનગરના લાલબંગલા વિસ્તારની જુની કલેક્ટર કચેરીના મેદાનમાં આવેલી સરકારી ઈમારતનો કેટલોક ભાગ ગઈકાલે તૂટી પડતા કાટમાળ હેઠળ ત્યાં પાર્ક કરાયેલ એક કાર અને બે ટુ-વ્હીલર દબાઈ જતા ...
વધુ વાંચો »
Mar 25, 2025
લલિત કલા અકાદમી દ્વારા રાજ્ય કલા સ્પર્ધામાં ચિત્રકામ વિભાગના વિજેતા કલાકારોના
ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના હેઠળની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા રાજય કલા સ્પર્ધામાં ચિત્રકામ વિભાગમાં વિજેતા થયેલ કલાકારોના ચિત્રોનું શહેરના ટાઉન હોલમાં પ્રદર્શન યોજવામાં આવ્યુ હતું.તા.૨૨ તથા ૨૩ માર્ચ સુધી યોજાયેલ આ પ્રદર્શનનો જામનગરવાસીઓએ બહોળી સંખ્યામાં લાભ લઈ કલાકારોની કલાને બિરદાવી હતી. ચાર દિવસના આ વર્કશોપમાં ચિત્રકારોએ તૈયાર કરેલા ચિત્રોનું પ્રદર્શન રિલાયન્સના જનસંપર્ક અધિકારી આશિષભાઈ ખારોડના હસ્તે ટાઉનહોલ આર્ટ ગેલેરીમાં ખુલ્લુ મુકાયું હતું. આ ...
વધુ વાંચો »
Mar 25, 2025
જૂનાગઢમાં આવેલ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રી વિષયમા ડો. શીતલ ભીમાભાઈ કરમુર અને ડો. મનિષા ભીમાભાઈ કરમુરે પીએચ.ડી.ની ડિગ્રી મેળવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો
વધુ વાંચો »
Mar 25, 2025
જમીન વિકાસ બેંકના પ્રમુખ, ભાજપ તાલુકા પ્રમુખ, જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત સદસ્ય વિગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં
કાટકોલા ગામે આયુષ્માન આરોગ્ય મંદિરના લોકાર્પણ અંતર્ગત માનનીય કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરા સાહેબના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. તેમજ ઉપસ્થિત જમીન વિકાસ બેંકના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ કનારા,ભાજપ તાલુકા પ્રમુખશ્રી અલ્પેશભાઈ પાથર, જિલ્લા પંચાયત સદસ્યશ્રી રામશીભાઈ મારૂ, શ્રી જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ દેવભૂમિ દ્વારકા, શ્રી મામલતદાર સાહેબ ભાણવડ, શ્રી તાલુકા વિકાસ અધિકારી સાહેબ ભાણવડ, શ્રી પીઆઈયુના દીપકભાઈ, શ્રી તાલુકા ...
વધુ વાંચો »
Mar 25, 2025
ખંભાળિયા તા. ૨૫: તાજેતરમાં સ્વામીનારાયણ સંપ્રદાયના એક ધાર્મિક પુસ્તકમાં ભગવાનના દર્શન કરવા હોય તો દ્વારકા નહીં વડતાલ જાવની વાતથી સમગ્ર દેશમાં વિરોધનો વંટોળ છવાયો છે તથા આવા સંતોના આવા નિવેદનો ભગવાન દ્વારકાધીશના સંદર્ભમાં ખુબ જ ટીકાપાત્ર થયા છે. તથા દ્વારકા શંકરાચાર્યજી દ્વારા પણ ઉગ્ર નારાજગી દર્શાવાઈ હતી ત્યારે ગઈકાલે ખંભાળિયા આવેલા એક અખાડાના સતાપતિ જુનાગઢના સંત મુકતાનંદ બાપુએ સ્વામીનારાયણ સંપ્રદાય સનાતન હોવાનું જણાવીને આ સંપ્રદાયના કેટલાક સંતો પોતાની લીટી લાંબી કરવા માટે બીજાની લીટીને ભૂસવાનો પ્રયત્ન ...
વધુ વાંચો »
Mar 25, 2025
શિવમ્ પેટ્રોલિયમ્ના સહયોગથી
જામનગર તા. રપઃ સ્વ. વનીતાબેન વિશ્વનાથ ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી અને ભરતભાઈ કુંડલિયા (શિવમ્ પેટ્રોલિયમ્-જામનગર) ના સહયોગથી નેત્રયજ્ઞ દંતયજ્ઞ તથા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ તા. ર૭/૩ ને ગુરુવારે સવારે ૯ થી ૧ર શિવમ્ પેટ્રોલિયમ્, શરૂસેક્શન રોડ, જામનગરમાં રાખવામાં આવ્યો છે. મોતિયાના ઓપરેશનના દર્દીને તપાસી કેમ્પ પૂરો થયે રાજકોટની રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલમાં લઈ જવામાં આવશે. કેમ્પમાં ડો. હિરાબેન જોષી તથા દાંતના નિષ્ણાત ડોક્ટર રશેશ ઓઝા અને ડો. નિરાલી દવે ...
વધુ વાંચો »
Mar 25, 2025
હા.વિ.ઓ. સમાજ, જામનગરની ટીમોઃ
જામનગર તા. ૨૫: ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘ સંચાલિત ઓશવાળ સ્પોર્ટસ કમિટી- ભિવંડી, મુંબઈ દ્વારા ભિવંડીમાં તા. ૨૦-૫થી તા. ૨૪-૫ સુધી હાલાર ક્રિકેટ વર્લ્ડ કપ-૨૦૨૫ ભિવંડીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં હાલારી વિશા ઓશવાળ સમાજ- જામનગરે કુલ ચાર કેટેગરીમાં કુલ ૧૦ ટીમ મોકલવાની રહેશે. જેમાં અન્ડર-૧૫ (બોયઝ)માં બે ટીમ, એબોવ-૧૫ (બોયઝ)માં ચાર ટીમ, લિજેન્ડ્સ ૪૦ (પ્લસ)માં બે ટીમ તથા વુમન (ઓપન એજ)માં બે ટીમ મોકલવાની રહેશે.
વધુ વાંચો »
Mar 25, 2025
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો.... વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના વાદળો દૂર થવા સાથે આર્થિક ગતિવિધિઓ મજબૂત બનતા અને પરિણામે ભારતનું અર્થતંત્ર પણ વેગવાન બન્યું હોવાના અહેવાલો વચ્ચે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ પૂરું થવા આડે હવે અઠવાડિયું રહી ગયું હોઈ ઓવરસોલ્ડ ભારતીય શેરબજારમાં માર્ચ એન્ડિંગ પૂર્વે વિદેશી સંસ્થાકીય રોકાણકારો શેરોમાં વેલ્યુબાઈંગની તક ઝડપી આકર્ષક વેલ્યુએશને ખરીદદાર બની જતાં આજે સપ્તાહના સતત બીજા દિવસે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યું હતું.
સેન્સેક્સ ૨૭૭ પોઈન્ટના ઉછાળા સાથે ૭૮૨૪૦ના સ્તરે હતો જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૮ પોઈન્ટની ઉછાળા સાથે ૨૩૭૨૦ના સ્તરે કામકાજ કરી રહ્યો હતો,જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૫ પોઈન્ટની ઉછાળા સાથે ...
વધુ વાંચો »
Mar 25, 2025
નેપાળી પરિવારનો યોજાયો હતો પ્રસંગઃ
જામનગરની પંચેશ્વર ટાવર પાસે આવેલી લોહાણા મહાજન વાડીમાં ગઈકાલે સાંજે નેપાળી પરિવારનો પ્રસંગ યોજાયો હતો. જેમાં કોઈ કારણથી બે જૂથ વચ્ચે મારામારી થવા લાગતા પોલીસ ધસી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી બે વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી અને પોલીસે ટોળાને વિખેર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર
વધુ વાંચો »
Mar 25, 2025
જામનગરના શખ્સે એમ.ડી. ડ્રગ્સ મંગાવ્યું હતું:
જામનગર તા.૨૫ : રાજકોટના રેલવે સ્ટેશન પરથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયેલી મહિલાની પૂછપરછમાં જામનગરની એક અન્ય મહિલા તથા ડ્રગ્સ મંગાવનાર જામનગરના શખ્સની પોલીસે ધરપકડ કરી છે.
રાજકોટના રેલવે સ્ટેશન પર ગયા સપ્તાહે આવેલી દુરંતો એક્સપ્રેસમાં ડ્રગ્સનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે તેવી બાતમીના આધારે રેલવેની એસઓજી ટીમે વોચ રાખી હતી. જેમાં યાસ્મીન નામની મહિલા ઉતરતા તેની તલાશી લેવાઈ હતી. આ મહિલા પાસેથી ડ્રગ્સ મળી આવ્યું હતું.
મેફેડ્રોન નામનું ડ્રગ્સ કબજે કરી એસઓજીએ પૂછપરછ શરૂ કરતા આ મહિલાએ જામનગરના ખોજાવાડ વિસ્તારમાં રહેતા ...
વધુ વાંચો »
Mar 25, 2025
રેન્જ આઈજીએ તૂટી પડવા પોલીસને કર્યાે આદેશઃ
દ્વારકા તા.ર૫ : રાજકોટ રેન્જ આઈજી સાથે યોજવામાં આવેલી જામનગર, દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ ગ્રામ્ય પોલીસવડાની બેઠકમાં કુલ ૨૨૬૭ શખ્સના નામની યાદી તૈયાર કરાઈ હોવાનંુ જણાવાયું છે. આ અસામાજિક તત્ત્વો સામે પગલાં ભરવા પોલીસ સજ્જ બની છે.
રાજકોટ રેન્જમાં આવતા જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ (ગ્રામ્ય)ના અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરવા રેન્જ આઈજી અશોક યાદવે આપેલી સૂચનાના પગલે પાંચેય જિલ્લાના એસપીએ ૨૨૬૭ શખ્સની યાદી તૈયાર કરી છે. જેમાં જામનગરના ૨૮૫, દ્વારકા જિલ્લાના ૨૧૦, મોરબીના ૧૮૭, રાજકોટ ગ્રામ્યના ૪૩૮ તથા સુરેન્દ્ર ...
વધુ વાંચો »
Mar 25, 2025
સોનાના ચેઈનની લાલચે કરી હતી હત્યાઃ
ખંભાળિયા તા.રપ : ખંભાળિયામાં ગયા સપ્તાહે એક યુવાનનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવાનની તેના જ મિત્રએ સોનાના ચેઈનની લાલચે હત્યા કરી હોવાનું ખૂલ્યું હતું. આ શખ્સની ધરપકડ કરી લેવાઈ હતી. ત્યારપછી આજે બનાવના સ્થળે લાવી પોલીસે આરોપી પાસે રી કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.
ખંભાળિયામાં આવેલી એક ઓરડી પાસેથી કેતન વાઘેલા નામના યુવાનની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવાનના ગળામાંથી સોનાનો ચેઈન સહિતનો કિંમતી સામાન ગુમ હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી શરૂ કરેલી તપાસમાં આ યુવાનની તેના જ ...
વધુ વાંચો »
Mar 25, 2025
આરંભડાના પિતા-પુત્ર સામે કરાઈ ફરિયાદઃ
જામનગર તા.ર૪ : મીઠાપુરમાં રહેતા એક પ્રૌઢે પોતાની પુત્રીના અભ્યાસ માટે સાડા ત્રણેક વર્ષ પહેલાં રૂ.સાડા સાત લાખ ત્રણ ટકાના વ્યાજે લીધા પછી રૂ.૬ લાખ ૮૦ હજાર વ્યાજ પેટે ચૂકવ્યા પછી પણ વ્યાજે પૈસા આપનાર પિતા-પુત્રએ ગાળો ભાંડી ધમકી આપતા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
ઓખામંડળના મીઠાપુરમાં આવેલી ટાટા ટાઉનશીપમાં રહેતા નરેશભાઈ હિમતલાલ બાડમેરા નામના સોની પ્રૌઢે વર્ષ ૨૦૨૧ના જુલાઈ મહિનામાં આરંભડાની જયઅંબે સોસાયટીમાં રહેતા જય વિજયસિંહ દીપસિંહ વાઢેર તથા તેના પિતા દીપસિંહ વાઢેર પાસેથી હાથઉછીના પૈસા મેળવી દર મહિને રૂ.ર૪ હજાર વ્યાજપેટે ચૂકવવાનું ઠેરવ્યું ...
વધુ વાંચો »
Mar 25, 2025
ખંભાળિયા તા. ૨૫: તાજેતરમાં સ્વામીનારાયણ સંપ્રદાયના એક ધાર્મિક પુસ્તકમાં ભગવાનના દર્શન કરવા હોય તો દ્વારકા નહીં વડતાલ જાવની વાતથી સમગ્ર દેશમાં વિરોધનો વંટોળ છવાયો છે તથા આવા સંતોના આવા નિવેદનો ભગવાન દ્વારકાધીશના સંદર્ભમાં ખુબ જ ટીકાપાત્ર થયા છે. તથા દ્વારકા શંકરાચાર્યજી દ્વારા પણ ઉગ્ર નારાજગી દર્શાવાઈ હતી ત્યારે ગઈકાલે ખંભાળિયા આવેલા એક અખાડાના સતાપતિ જુનાગઢના સંત મુકતાનંદ બાપુએ સ્વામીનારાયણ સંપ્રદાય સનાતન હોવાનું જણાવીને આ સંપ્રદાયના કેટલાક સંતો પોતાની લીટી લાંબી કરવા માટે બીજાની લીટીને ભૂસવાનો પ્રયત્ન કરતા હોવાનું જણાવીને આ મુદ્દે પોતાનો વિરોધ વ્યકત કર્યો હતો.
જો આપને
વધુ વાંચો »
Mar 25, 2025
મામલતદારનો હુકમ રાખવામાં આવ્યો યથાવતઃ
જામનગર તા.રપ : લાલપુરના હરીપર ગામમાં આવેલી એક જમીનમાં જવાના રસ્તા પર કરાયેલુ દબાણ સ્વખર્ચે દૂર કરવા મામલતદાર દ્વારા હુકમ કરાયો હતો. તે હુકમ સામે કરાયેલી અપીલમાં પણ આ હુકમ પ્રાંત અધિકારીએ યથાવત રાખ્યો છે.
લાલ૫ુરના હરીપર ગામમાં મેહુલ કિશોરભાઈ સંઘાણીના દાદીની ખેતીની જમીનમાં આવવા-જવાનો રસ્તો વલ્લભ ભૂરાભાઈ ચાંગાણી પાસેથી જમીન વેચાતી લેનાર હીરાભાઈ રામાભાઈ ભરવાડે રે.સ.નં. ૧૧૧૫માંથી ધુણીયા ગામના માર્ગેથી આવેલો છે. તે બાબતે નોટીસ પ્રસિદ્ધ કરાવ્યા પછી રસ્તો બંધ થઈ જાય તે રીતે બાંધકામ કરી અડચણ ઉભી કરી હતી.
તેની ...
વધુ વાંચો »
Mar 25, 2025
વધુ વાંચો »
Mar 25, 2025
દરવાજાની મરામત-બદલવાની કામગીરી થશે
જામનગર તા. ૨૫: જામનગર તાલુકાના ચંગા ગામ નજીકના રંગમતિ ડેમમાંથી તા. ૩૦ માર્ચના પાણી છોડવામાં આવનાર છે. આથી લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. આ ડેમમાંથી છોડવામાં આવનાર પાણીમાંથી અમુક જથ્થો કેનાલ મારફત જામનગરના રણમલ તળાવમાં ઠાલવવામાં આવનાર છે.
જામનગર તાલુકાના ચંગા ગામ નજીક આવેલ રંગમતિ ડેમના તમામ દરવાજાની બદલવાની અને રિપેર કરવાની કામગીરી સિંચાઈ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવનાર છે. આગામી તા. ૩૦ માર્ચના ૫૭ એમસીએફટી પાણીનો જથ્થો નદીમાં છોડવામાં આવશે. આથી હેઠવાસના ચંગા, ચેલા, દરેડ, જામનગર, નવા નાગના, જુના નાગના ...
વધુ વાંચો »
Mar 25, 2025
કોંઝા ગામમાંથી દારૂની ૧૦૨ બોટલ સાથે એક પકડાયોઃ એકનું નામ ખૂલ્યુંં:
જામનગર તા.૨૫ : જામનગરના રણજીતસાગર રોડ પર પુષ્કર સોસાયટીમાં એક મોટરમાં દારૂની હેરાફેરી કરતા બે શખ્સને એલસીબીએ ઈંગ્લીશ દારૂની ૧૧૪ બોટલ સાથે દબોચી લીધા છે. મોટર, મોબાઈલ, દારૂ ઝબ્બે લેવામાં આવ્યા છે. કોંઝા ગામમાંથી પોલીસે એક શખ્સને દારૂની ૧૦૨ બોટલ સાથે ઝડપી લીધો છે. તેણે પોતાના સાગરિતનું નામ ઓકી નાખ્યું છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી પુષ્કર સોસાયટીમાં એક મોટરમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી એલસીબીના હિતેન્દ્રસિંહ, કાસમ બ્લોચ, મયુરસિંહને મળતા પીઆઈ વી.એમ. લગારીયાની સૂચના અને પીએસઆઈ ...
વધુ વાંચો »
Mar 25, 2025
શિવમ્ પેટ્રોલિયમ્ના સહયોગથી
જામનગર તા. રપઃ સ્વ. વનીતાબેન વિશ્વનાથ ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી અને ભરતભાઈ કુંડલિયા (શિવમ્ પેટ્રોલિયમ્-જામનગર) ના સહયોગથી નેત્રયજ્ઞ દંતયજ્ઞ તથા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ તા. ર૭/૩ ને ગુરુવારે સવારે ૯ થી ૧ર શિવમ્ પેટ્રોલિયમ્, શરૂસેક્શન રોડ, જામનગરમાં રાખવામાં આવ્યો છે. મોતિયાના ઓપરેશનના દર્દીને તપાસી કેમ્પ પૂરો થયે રાજકોટની રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલમાં લઈ જવામાં આવશે. કેમ્પમાં ડો. હિરાબેન જોષી તથા દાંતના નિષ્ણાત ડોક્ટર રશેશ ઓઝા અને ડો. નિરાલી દવે ઓઝા સેવા આપશે. જનતાને આ કેમ્પનો લાભ લેવા ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી દ્વારા અપીલ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios:
વધુ વાંચો »
Mar 25, 2025
પ.રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અર્થે
રાજકોટ તા. ૨૫: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, રાજકોટ-ભુજ-રાજકોટ સ્પેશિયલ ટ્રેનને અંજાર અને આદિપુર સ્ટેશનો પર વધારાનું સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ આ ટ્રેનના સમયમાં પણ આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે.
જેમાં ટ્રેન નંબર ૦૯૪૪૫ રાજકોટ-ભુજ સ્પેશિયલ ૨૬ માર્ચ ૨૦૨૫થી રાજકોટથી ૧૪.૩૦ કલાકે ઉપડશે અને આદિપુર સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય ૧૯.૨૭/૧૯.૨૯ કલાકે અને અંજાર સ્ટેશન પર ૧૯.૩૬/૧૯.૩૮ કલાક નો રહેશે તથા ૨૦.૫૫ કલાકે ભુજ પહોંચશે. તેમજ ટ્રેન નંબર ૦૯૪૪૬ ભુજ-રાજકોટ સ્પેશિયલ ૨૬ માર્ચ ૨૦૨૫ થી ભુજથી ૦૬.૫૦ કલાકે ઉપડશે તથા અંજાર સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય ૦૭.૧૮/૦૭.૨૦ કલાકે અને આદિપુર સ્ટેશન ...
વધુ વાંચો »
Mar 25, 2025
જામનગરના એરપોર્ટ ઉપર ગઈકાલે મુંબઈ ઈન્ડિયન ક્રિકેટ ટીમ અને એસ્ટ્રોલોજરનું આગમન થયું હતું. તેઓ જામનગરના વિમાન મારફતે ઉતર્યા પછી મોટર મારફત વનતારા જવા રવાના થયા હતાં. જામનગરના મોટી ખાવડીની રિલાયન્સના વનતારામાં દેશ-વિદેશના પ્રાણીઓની સારવાર કરવામાં આવે છે અને તેને નિહાળવા એક પછી એક મહાનુભાવોનું જામનગરમાં આગમન થઈ રહ્યું છે. થોડા દિવસ પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વનતારાની મુલાકાતે આવ્યા હતાં. આ પછી શ્રી શ્રી રવિશંકર અને ત્યારપછી બાગેશ્વર ધામના બાબા પંડિત ધિરેન્દ્ર શાસ્ત્રીજી પણ વનતારાની મુલાકાતે આવ્યા હતાં. આ પછી ચારેક દિવસ પહેલા જાહાન્વી કપૂર અને ત્યારપછી સલમાન ખાનનું જામનગર એરપોર્ટ ઉપર આગમન થયું હતું. ...
વધુ વાંચો »
Mar 25, 2025
વધુ વાંચો »
Mar 25, 2025
ગેરકાયદે માછીમારી થતી હોવાની માહિતીના આધારે
જામનગર તા. રપઃ જામનગરના રણજીતસાગર ડેમમાં ગેરકાયદે માછીમારી થતી હોવાની માહિતીના આધારે મહાનગરપાલિકાની ટૂકડીએ ગઈકાલે ચેકીંગ કર્યું હતું અને ડેમમાં બિછાવેલી મસમોટી માછીમારીની ઝાળ કબજે કરી હતી. આ ઝાળ એટલી મોટી હતી કે તેને કાપીને ચાર કટકા કરવામાં આવ્યા હતાં અને બોટમાં ચાર ફેરા કરવાની ફરજ પડી હતી.
જામનગર શહેરને પીવાનું પાણી પૂરૂ પાડતા રણજીતસાગર ડેમમાં રાત્રિના સમયે ગેરકાયદે પાછીમારીની પ્રવૃત્તિ ચાલતી હોવાની માહિતી મહાનગરપાલિકાને મળી હતી. આથી ગઈકાલે બપોરે મહાનગરપાલિકાની સિક્યોરીટી શાખાના અધિકારી સુનિલ ભાનુશાળી પોતાની ટીમ અને ફાયર શાખાની ટૂકડી સાથે રણજીતસાગર ...
વધુ વાંચો »
Mar 25, 2025
વધુ વાંચો »
Mar 25, 2025
ફલ્લા પાસે થયો હતો અકસ્માતઃ
જામનગર તા.૨૫ : ફલ્લા પાસે પોણા બે વર્ષ પહેલાં એસટી બસની હડફેટે એક બાઈક ચાલક ચઢી જતાં તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે બસના ચાલક સામે ગુન્હો નોંધ્યો હતો. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.
જામનગર-રાજકોટ માર્ગ પર ફલ્લા પાસે ગઈ તા.૪-૫-૨૩ના દિને એક બાઈકને એસટી બસે ઠોકર મારી હતી. બાઈકચાલક યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું હતું. તેમના પત્નીએ બસચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ઉપરોક્ત કેસ ચાલી જતાં અદાલતે આ ગુન્હો બસ ડ્રાઈવરે આચર્યાે છે તેમ માની શકાય ...
વધુ વાંચો »
Mar 25, 2025
વહેલી સવારે લાગેલી આગમાં ટ્રકમાં ખાસ્સુ નુકસાનઃ
ખંભાળિયા તા.રપ : ખંભાળિયાની સિવિલ હોસ્પિ. સામે રાખવામાં આવેલા એક ટ્રકમાં આજે સવારે કોઈ રીતે આગ ભભૂકી ઉઠી હતી. પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં કરાઈ હતી.
ખંભાળિયા-સલાયા રોડ પર આવેલી સિવિલ હોસ્પિટલ સામેની સાઈડમાં ગઈરાત્રે એક ટ્રક પાર્ક કરવામાં આવ્યો હતો.
તે ટ્રકમાં આજે સવારે ચારેક વાગ્યે કોઈ રીતે આગ ભભૂકી ઉઠી હતી. ઉત્સવ નામના આસામીએ આગ લાગ્યાની ફાયરબ્રિગેડને જાણ કરતા ખંભાળિયા નગરપાલિકા ફાયરબ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો. ત્યાં જઈ શરૂ કરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત આગ કાબૂમાં લેવામાં આવી હતી ...
વધુ વાંચો »
Mar 25, 2025
માળખાકીય સુવિધાઓ, ઔષધિબાગ, સિટી બ્યુટીફિકેશન, દિશાસૂચક બોર્ડ, મીની રેસ્કયુવાન સહિતની દરખાસ્તો બહાલ
જામનગર તા. ૨૫: જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ રૂપિયા ૧૫ કરોડ ૨૬ લાખના નિવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી ખાસ કરીને સિટી બ્યુટીફિકેશનના નામે અનેક દરખાસ્ત મંજુર કરવામા આવી છે.
જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજે ચેરમેન નિલેશ બી. કગથરાના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. તેમાં કુલ ૧૧ સભ્યો હાજર રહેલ હતા. આ ઉપરાંત કમિશનર ડી.એન.મોદી, ડે. કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી એન્જીનીયર ભાવેશભાઈ જાની, ઇચા. આસી. કમિશનર (ટે.) જીજ્ઞેશ નિર્મલ વગેરે ઉપસ્થિત રહૃાા હતા.
સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાંટ અંતર્ગત સિવિલ ઇસ્ટ ઝોન (વોર્ડ નં. ...
વધુ વાંચો »
Mar 25, 2025
શહીદોને બે મિનિટનું મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ અપાઈઃ
જામનગર જિલ્લા હોગાર્ડઝમાં તાજેતરમાં નવનિયુક્ત ઓફિસરો પ્રદ્યુમનસિંહ ગોહિલ, યોગેશ જોષી. જીગ્નેશ ચૌહાણ, ચિરાગ મકવાણા અને સુહિત મેતાની પિપિઈં સેરેમની જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટના નેતૃત્વ હેઠળ જિલ્લા હોમગાર્ડઝ કચેરીમાં યોજવામાં આવી હતી. જેમાં નવી રેન્ક ધારણ કરનાર અધિકારીઓને અભિનંદન પાઠવીને અધિકારીઓની જવાબદારીઓ વિષે જિલ્લા કમાન્ડન્ટ ગિરીશ સરવૈયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમજ દરેક હોમગાર્ડઝ સભ્યોને શિસ્ત અને અનુશાસનનો ચૂસ્તપણે અમલ કરવા સૂચનો કર્યા હતાં. આ ઉપરાંત શહીદ દિવસ હોવાથી દેશ માટે પોતાના પ્રાણની આહૂતિ આપનાર શહીદો માટે બે મિનિટનું મૌન ધારણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી ...
વધુ વાંચો »
Mar 25, 2025
કોઈ ભેજાબાજે કોલ લેટરને એડીટ કરી સોશિયલ મીડિયા પર કર્યાે હતો વાયરલઃ
જામનગરના સાતરસ્તા નજીક આવેલી ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન (જેટકો)ની કચેરીએ આજે સવારે એપ્રેન્ટિસ લાઈનમેનની ભરતી માટે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડતા હોબાળો મચી ગયો હતો. એપ્રેન્ટિસ લાઈનમેન ભરતી પ્રક્રિયા માટે જેટકો દ્વારા જામનગર તેમજ દ્વારકા અને પોરબંદર જિલ્લાના ૧૮૦૦ જેટલા ઉમેદવારોના નામ રોજગાર કચેરી પાસેથી મંગાવવામાં આવ્યા પછી આ ઉમેદવારોને કોલ લેટર પાઠવાયા હતા અને તેમાંથી ૫૦૦ જેટલા ઉમેદવારોની ભરતી માટે પ્રક્રિયા કરાતી હતી. તે દરમિયાન કોઈ ભેજાબાજે કોલ લેટરમાં એડીટીંગ કરી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરતા આજે ઉપરોક્ત ત્રણ જિલ્લા ...
વધુ વાંચો »
Mar 25, 2025
જમીન વિકાસ બેંકના પ્રમુખ, ભાજપ તાલુકા પ્રમુખ, જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત સદસ્ય વિગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં
કાટકોલા ગામે આયુષ્માન આરોગ્ય મંદિરના લોકાર્પણ અંતર્ગત માનનીય કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરા સાહેબના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. તેમજ ઉપસ્થિત જમીન વિકાસ બેંકના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ કનારા,ભાજપ તાલુકા પ્રમુખશ્રી અલ્પેશભાઈ પાથર, જિલ્લા પંચાયત સદસ્યશ્રી રામશીભાઈ મારૂ, શ્રી જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ દેવભૂમિ દ્વારકા, શ્રી મામલતદાર સાહેબ ભાણવડ, શ્રી તાલુકા વિકાસ અધિકારી સાહેબ ભાણવડ, શ્રી પીઆઈયુના દીપકભાઈ, શ્રી તાલુકા હેલ્થ ઓફિસર-ભાણવડ, તાલુકા સંઘ પ્રમુખશ્રી હમીરભાઈ કનારા, આહીર સમાજ અગ્રણીશ્રી સાજણબાપા રાવલિયા, તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી કાસમભાઈ હિંગોરા,તાલુકા પંચાયત સદયશ્રી મેરાભાઈ ...
વધુ વાંચો »
Mar 25, 2025
બહુ થયું... હવે ચલાવી નહીં લેવાયઃ
જામનગર તા. રપઃ જામનગર શહેરમાં રખડતા ઢોરની અત્યંત ગંભીર અને નગરજનોના જાનમાલ માટે કાયમ સમસ્યાના કાયમી નિરાકરણ માટે જામનગર મહાનગરપાલિકા તંત્રએ કડકમાં કડક કાર્યવાહી કરવાનો મક્કમ નિર્ધાર કર્યો છે, અને તે દિશામાં સમગ્ર શહેરમાં ઢોરમાલિકો તથા ઘાસચારો જાહેરમાં વેંચાણ કરનારા સામે સખત પગલાં લેવામાં આવી રહ્યા છે.
મહાનગરપાલિકાના ડીએમસી ઝાલા તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓએ કેટલ પોલિસી અંગે અને આ પોલિસી અંતર્ગત અમલવારી અંગે જાણકારી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં ડીએમસી ઝાલાએ ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતુંકે, ઢોરમાલિકોની મનમાનીનો હવે કોઈપણ સંજોગોમાં નહીં ચલાવી લેવાય. જામનગરના લોકોને રખડતા ઢોર ત્રાસરૂપ બની રહ્યા છે. લોકોને ઈજા પહોંચાડી રહ્યા ...
વધુ વાંચો »
Mar 25, 2025
લલિત કલા અકાદમી દ્વારા રાજ્ય કલા સ્પર્ધામાં ચિત્રકામ વિભાગના વિજેતા કલાકારોના
ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના હેઠળની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા રાજય કલા સ્પર્ધામાં ચિત્રકામ વિભાગમાં વિજેતા થયેલ કલાકારોના ચિત્રોનું શહેરના ટાઉન હોલમાં પ્રદર્શન યોજવામાં આવ્યુ હતું.તા.૨૨ તથા ૨૩ માર્ચ સુધી યોજાયેલ આ પ્રદર્શનનો જામનગરવાસીઓએ બહોળી સંખ્યામાં લાભ લઈ કલાકારોની કલાને બિરદાવી હતી. ચાર દિવસના આ વર્કશોપમાં ચિત્રકારોએ તૈયાર કરેલા ચિત્રોનું પ્રદર્શન રિલાયન્સના જનસંપર્ક અધિકારી આશિષભાઈ ખારોડના હસ્તે ટાઉનહોલ આર્ટ ગેલેરીમાં ખુલ્લુ મુકાયું હતું. આ પ્રસંગે જયેશભાઈ વાઘેલા તથા પ્રબુદ્ધ નગરજનો ઉપસ્થિત રહૃાા હતા. ઉદ્ઘાટક આશિષભાઈ ખારોડે રાજ્ય સરકાર દ્વારા સાહિત્ય કલા અને સંસ્કૃતિના સંવર્ધન ...
વધુ વાંચો »
Mar 25, 2025
ચાર અધિકારીની એસપી દ્વારા બદલીઃ
ખંભાળિયા તા.રપ : દ્વારકા જિલ્લાના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ચાર અધિકારીની બદલીનો ગઈકાલે એસપીએ હુકમ કર્યાે છે. લીવ રિઝર્વમાંથી બે પીઆઈને ફરીથી પોલીસ મથકનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયાના પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઈ બી.જે. સરવૈયાને લીવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા હતા. તેમને ફરી ખંભાળિયાના પીઆઈ તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. કલ્યાણપુરના પીઆઈ કે.બી. રાજવીને પણ લીવ રિઝર્વમાં મૂકી દેવાયા હતા તેમને ભાણવડના પીઆઈ તરીકે નિમણૂક આપવામાં આવી છે.
તે ઉપરાંત ભાણવડના પીઆઈ પી.પી. બ્રહ્મભટ્ટ તથા ભાણવડના પીએસઆઈ કે.કે. મારૂને લીવ રિઝર્વમાં મુકવામાં આવ્યા છે. જ્યારે ખંભાળિયાના પીઆઈના ચાર્જમાં રહેલા ચેતન દેસાઈને ફરીથી ...
વધુ વાંચો »
Mar 25, 2025
જામ્યુકોની એસ્ટેટ શાખાનો સ્ટાફ દોડ્યોઃ
જામનગરના જુની કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ સ્થિત જર્જરિત ઈમારતનો કેટલોક હિસ્સો ગઈકાલે તૂટી પડ્યો હતો. પરિણામે એક મોટર અને બાઈકને નુક્સાન થયું હતું. બનાવની જાણ થતા જ મહાનગરપાલિકાની ફાયર અને એસ્ટે શાખાનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કામગીરી હાથ ધરી હતી. જામનગરના લાલબંગલા વિસ્તારની જુની કલેક્ટર કચેરીના મેદાનમાં આવેલી સરકારી ઈમારતનો કેટલોક ભાગ ગઈકાલે તૂટી પડતા કાટમાળ હેઠળ ત્યાં પાર્ક કરાયેલ એક કાર અને બે ટુ-વ્હીલર દબાઈ જતા તેને બહાર કાઢવામાં આવ્યા હતાં, જો કે કોઈ જાનહાની થઈ નથી. બનાવની જાણ થતા જ મહાપાલિકાની ફાયર અને એસ્ટેટ શાખાનો ...
વધુ વાંચો »
Mar 25, 2025
વૈશ્વિક પ્લેટફોર્મ પર કાશ્મીર રાગ આલાપ્યે રાખવાથી કાંઈ નહીં વળેઃ જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે : પાક. સીમાપાર આતંકવાદ બંધ કરે
નવી દિલ્હી તા. ૨૫: યુએનએસસીની ઓપન ડિબેટ દરમિયાન ભારતના પ્રતિનિધિ પરવથાનેની હરિશે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે વૈશ્વિક પ્લેટફોર્મ પર વારંવાર કાશ્મિરનો દાવો પાકિસ્તાન કરે છે. પરંતુ પીઓકે પર પાકિસ્તાને ગેરકાયદે કબ્જો જમાવ્યો છે. જમ્મુ કાશ્મીર ભારતનુ અભિન્ન અંગ છે, અને રહેશે. પાકિસ્તાને તત્કાળ પીઓકે ખાલી કરવું જ પડશે.
ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન પર આકરા પ્રહાર કરતાં કહૃાું કે પાકિસ્તાને ગેરકાયદે રીતે જમ્મુ-કાશ્મીરના ભાગ પર કબજો કરેલો છે, જેને ખાલી કરવો પડશે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પરવથાનેની હરીશે ...
વધુ વાંચો »
Mar 25, 2025
વર્ષ ર૦૩૦ સુધીમાં ભારતને ક્ષયમુક્ત બનાવવાનો સંકલ્પ સિદ્ધ કરવા તંત્ર કટીબદ્ધઃ
જામનગર તા. રપઃ ભારતને ર૦૩૦ સુધી સંપૂર્ણપણે ક્ષયમુક્ત કરવાનો લક્ષ્યાંક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ર૦૧૮ માં જાહેર કર્યો હતો. પ્રધાનમંત્રી ટીબી મુક્તિ અભિયાન સમગ્ર દેશમાં વિવિધ સ્તરે ચાલી રહ્યું છે ત્યારે જામનગર શહેરમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા ટીબીના રોગ માટે ચાલતી કાર્યવાહીની જાણ કરવા તેમજ લોકોમાં ટીબીના રોગ અંગે પ્રવર્તી રહેલ ભય, સંકોચ દૂર કરવા વ્યાપક જનજાગૃતિના સંદેશ માટે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં ડીએમસી ઝાલાએ પૂર્વભમિકા સાથે નગરજનોમાં જનજાગૃતિ આવે તે દિશામાં સઘન પ્રચાર-પ્રસાર કરવા ભાર મૂક્યો હતો.
આ ...
વધુ વાંચો »
Mar 25, 2025
જામનગર તા. ૨૫: જામનગરના શહેર વિસ્તારમાં કેટલ પોલિસીના અમલ માટે મનપાના તંત્રની કાર્યવાહી અવિરત ચાલુ છે, અને એસ્ટેટ શાખાની ત્રણ ટુકડીએ શહેરમાં જાહેર રોડ પર ઘાસચારો વેંચતા ૧૦ વિક્રેતાઓ પાસેથી ૨૦૦ કિલો ઘાસ કબજે કર્યું હતું. જો કે, તંત્રે ભેંસો માટેનો ઘાસચારો અટકાવ્યો નહીં હોવાનું જણાવાયું છે. જામનગર મહાનગર પાલિકાના કમિશનર દ્વારા છેલ્લા એકાદ સપ્તાહથી કવાયત કરવામાં આવી છે. અને કેટલ પોલિસીનો કડક હાથે અમલ કરાવવામાં આવે છે. ઉપરાંત અદાલતના હુકમનું પાલન કરવા માટે શહેરને રસ્તે રઝળતા ઢોરથી મુકત કરવા માટેની વિશેષ ઝુંબેશ ચલાવાઈ રહી છે, ત્યારે આજે માત્ર જાહેર રોડ પર ઘાસનું વેચાણ કરનારા ૧૦ વિક્રેતાઓ સામે કાર્યવાહી કરવામાં ...
વધુ વાંચો »
Mar 25, 2025
જૂનાગઢમાં આવેલ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રી વિષયમા ડો. શીતલ ભીમાભાઈ કરમુર અને ડો. મનિષા ભીમાભાઈ કરમુરે પીએચ.ડી.ની ડિગ્રી મેળવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ
વધુ વાંચો »
Mar 25, 2025
કોન્ટ્રાક્ટરે પોલીસમાં નોંધાવી રાવઃ
જામનગર તા.૨૪ : દ્વારકા નજીક શિવરાજપુર બીચ પરથી ગયા સપ્તાહે કોઈ શખ્સો દસ નળ અને લેટરીનના છ પોખરા ચોરી ગયા છે. કોન્ટ્રાક્ટરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
દ્વારકા-ઓખા વચ્ચે આવેલા શિવરાજપુર બીચ પરથી ગઈ તા.૧૪થી તા.રર સુધીમાં દસ નળ અને છ પોખરા ચોરાઈ ગયા છે. આ બાબતની મૂળ અમરેલીના વતની કોન્ટ્રાક્ટર નિકુંજ પી. પટેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ શિવરાજપુર બીચમાં મોજપ ગામ તરફના બીચના છેલ્લા પાર્કિંગમાં કન્ટેઈનરમાં રાખવામાં આવેલા દસ નળ અને ચાર ઉભા તથા બે બેઠા પોખરા કોઈ શખ્સ ચોરી ગયા છે ...
વધુ વાંચો »
Mar 25, 2025
હા.વિ.ઓ. સમાજ, જામનગરની ટીમોઃ
જામનગર તા. ૨૫: ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘ સંચાલિત ઓશવાળ સ્પોર્ટસ કમિટી- ભિવંડી, મુંબઈ દ્વારા ભિવંડીમાં તા. ૨૦-૫થી તા. ૨૪-૫ સુધી હાલાર ક્રિકેટ વર્લ્ડ કપ-૨૦૨૫ ભિવંડીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં હાલારી વિશા ઓશવાળ સમાજ- જામનગરે કુલ ચાર કેટેગરીમાં કુલ ૧૦ ટીમ મોકલવાની રહેશે. જેમાં અન્ડર-૧૫ (બોયઝ)માં બે ટીમ, એબોવ-૧૫ (બોયઝ)માં ચાર ટીમ, લિજેન્ડ્સ ૪૦ (પ્લસ)માં બે ટીમ તથા વુમન (ઓપન એજ)માં બે ટીમ મોકલવાની રહેશે.
ઉપરોકત કેટેગરી મુજબ ટુર્નામેન્ટમાં રમવા જવા ઈચ્છતા જ્ઞાતિજનો ક્રિકેટની ટીમ બનાવી ટીમના કેપ્ટન, ટીમના ખેલાડીઓના નામ, સરનામું, મોબાઈલ ...
વધુ વાંચો »
Mar 25, 2025
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા મેગા ઓપરેશનઃ
જામનગર-રાજકોટ રોડના ગુલાબનગર વિસ્તારના પ્રવેશદ્વારથી લઈને સુભાષ બ્રીજ સુધીના માર્ગે અનેક સ્થળે જાહેર રોડની બન્ને તરફ નાના-મોટા દબાણો થઈ ગયા હોવાથી તેમજ રેંકડી-કેબિનો મોટા પ્રમાણમાં ખડકાઈ ગઈ હોવાથી મહાનગરપાલિકાની ટીમે ગઈકાલે સાંજે અને આજે સવારે વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. ઉપરોક્ત રોડ પર જાહેર માર્ગો પર બંધ પડેલી એક ડઝનથી વધુ રેંકડીઓ કબજે કરીને મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવામાં આવી છે. ઉપરાંત કેટલાક અન્ય ધંધાર્થીઓ કે જેઓ પોતાના માલ-સામાનના વેંચાણ માટે મંડપ માંચડા ઊભા કરીને ગોઠવાઈ ગયા હતાં, તેવા અડધો ડઝનથી વધુ દબાણને તાત્કાલિક અસરથી ખાલી ...
વધુ વાંચો »
Mar 25, 2025
ચાર ફાયર ફાઈટર સાથે રાખી આગ બુઝાવવાની કરાઈ કામગીરીઃ
જામનગર નજીકના દરેડ જીઆઈડીસીમાં આવેલા મહાદેવ પેકેજીંગ નામના કારખાનામાં આજે સવારે કોઈ રીતે આગ ભભૂકી ઉઠી હતી. તેની જાણ ફાયરબ્રિગેડને કરાતા દોડી આવેલી ફાયરબ્રિગેડની ટૂકડીએ ચાર ફાયર ફાઈટર વડે પાણીનો મારો શરૂ કર્યાે હતો. આગ કાબૂમાં આવી તે પહેલાં રૂપિયા પચ્ચાસેક લાખનું અંદાજીત નુકસાન થવા પામ્યું હતું. આગના કારણે કારખાનામાં રાખવામાં આવેલો મોટાભાગનો સામાન સળગીને ખાખ થઈ ગયો હતો.
જો આપને આ પોસ્ટ
વધુ વાંચો »
Mar 25, 2025
કાર્યક્રમના આયોજન અંગે કલેકટરની અધ્યક્ષતામાં બેઠકઃ
ખંભાળિયા તા. ૨૫: ભારતના ઉત્તર - પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ માધવપુર ઘેડ મેળો આ વર્ષે તા.૦૬ એપ્રિલથી તા.૧૦ એપ્રિલ ૨૦૨૫ સુધી યોજાશે. ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણીજી સાથે વિવાહ કરીને બારાત લઈને દ્વારકા પહોંચ્યા તે પૌરાણિક મહાત્મ્યને પુનઃ ઉજાગર કરતા દ્વારકામાં રૂકમણીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. કાર્યક્રમના અનુસંધાને જિલ્લા કલેકટર રાજેશ તન્નાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદનમાં બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ કહૃાું હતું કે, તા. ૦૬ એપ્રિલથી તા. ૧૦ એપ્રિલ ૨૦૨૫ સુધી માધવપુર ઘેડમાં મેળો યોજાનાર છે. ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજી સાથે વિવાહ કરીને ...
વધુ વાંચો »
Mar 25, 2025
વધુ વાંચો »
Mar 25, 2025
છ તોલા દાગીના તથા રિક્ષા પોલીસે ઝબ્બે લીધાઃ
જામનગર તા.૨૫ : જામનગરના સમર્પણ સર્કલ નજીકની બાલમુકુંદ સોસાયટી માં આવેલા એક મકાનમાં ગયા બુધવારથી શનિવાર સુધીમાં છ તોલા જેટલા સોના, ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી. તેની તપાસમાં પોલીસે મૂળ ભાવનગરના શખ્સને દબોચી લીધો છે. આ શખ્સે ચોરાઉ દાગીના તથા ચોરીમાં વાપરેલી રિક્ષા કાઢી આપી છે.
જામનગરના સમર્પણ સર્કલ નજીક રેલવે ફાટક પાસે વસવાટ કરતા રણછોડભાઈ રામજીભાઈ સોનગરા નામના આસામી પોતાના પરિવાર સાથે ગયા બુધવારે બપોરે બહાર ગામ ગયા પછી જ્યારે શનિવારે સવારે પરત આવ્યા તે દરમિયાન તેમના મકાનમાં ચોરી થઈ હતી. ...
વધુ વાંચો »
Mar 25, 2025
રાજયના પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે
ખંભાળીયા તા. રપઃ કલ્યાણપુર તાલુકાના ગાંધવી (હર્ષદ) માં "હર્ષદ માતા મંદિર પરિસર" ના ફેઝ-૧ નું ખાતમુહૂર્ત કરતા પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, પ્રથમ ફેઈઝમાં રૂ. ૮ કરોડથી વધુ રકમના ખર્ચે પ્રવાસીઓ માટે અત્યાધુનિક માળખાકીય સુવિધાઓ જેવી કે પાર્કિંગ, ટોયલેટ બ્લોક, ચિલ્ડ્રન પ્લે એરિયા અને ગઝેબો તથા બીચ શેકનું નિર્માણ કરાશે. ગુજરાત રાજ્ય પ્રવાસીઓ માટે ફેવરીટ ટુરિસ્ટ ડેસ્ટીનેશન તરીકે ખ્યાતી મેળવી રહ્યું છે.
રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ તથા કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી મૂળુભાઇ બેરાના હસ્તે કલ્યાણપુર તાલુકાના ગાંધવી (હર્ષદ) માં અંદાજિત રૂ.૦૮ કરોડથી વધુ રકમ ખર્ચે *હર્ષદ માતા મંદિર પરિસર*ના ...
વધુ વાંચો »
Mar 25, 2025
આગામી તા. ૨૭ માર્ચથી ૬ એપ્રિલ દરમિયાન
દ્વારકા તા. ૨૫: તિર્થભૂમિ દ્વારકાના મોરબી હાઉસ ગ્રાઉન્ડ પર તા. ૨૭-૦૩-૨૫ થી ૬-૪-૨૫ દરમિયાન વીર શહીદોની સ્મૃતિમાં ૧૧ દિવસીય ૧૦૮ કુંડ મહા વિષ્ણુયાગ યજ્ઞનું ભવ્ય આયોજન કરેલ છે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
આ અંગે પ્રખ્યાત સંત શ્રી બાલક યોગેશ્વર દાસજી મહારાજ (બદ્રીનાથ ધામ)એ જણાવેલ કે આ યજ્ઞ છેલ્લા ૨૨ વર્ષથી અલગ અલગ જગ્યાએ વીર શહીદોની સ્મૃતિમાં યોજાય છે. તા. ૨૭ થી શરૂ થનાર વિષ્ણુયાગ મહાયજ્ઞ ૪૪મો મહાયજ્ઞ છે.
દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક પણ આ મહાયજ્ઞમાં સંપૂર્ણ સહયોગ આપી ...
વધુ વાંચો »
Mar 25, 2025
તાપમાનમાં આંશિક વધારો નોંધાયોઃ
જામનગર તા. રપઃ જામનગરમાં આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન આંશિક વધીને મહત્તમ તાપમાન ૩૭.૭ ડીગ્રી નોંધાયું હતું, જેના પગલે બપોરે આકરો તાપ યથાવત્ રહ્યો હતો.
માર્ચ માસ પૂર્ણ થવાના આરે છે ત્યારે ફરી એક વખત તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ચાર દિવસની વાત કરીએ તો ૪.ર ડીગ્રી ઊંચકાયને મહત્તમ તાપમાનનો પારો ૩૭.૭ ડીગ્રીએ પહોંચી ગયો છે. મહત્તમ તાપમાન ધીમે-ધીમે ૩૭ ડીગ્રી ૩૮ ડીગ્રી તરફ પ્રયાણ કરી રહ્યું છે, ત્યારે આકરા તાપમાં પણ વધારો થઈ રહ્યો છે.
ગઈકાલે બપોરે પણ ...
વધુ વાંચો »
Mar 25, 2025
અમદાવાદ તા. ૨૫: આગામી તા. ૨૯મી માર્ચ પછી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. જેથી ૩ દિવસ કમોસમી વરસાદની શકયતા જણાવાઈ છે.
ગુજરાતમાં ધીમે ધીમે ગરમીનો પ્રકોપ વધી રહૃાો છે. અમદાવાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર સહિત અનેક શહેરોમાં તાપમાન ૩૮-૪૦ ડિગ્રીની વચ્ચે નોંધાઈ રહૃાું છે. આ દરમિયાન હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં મંગળવારે આજે તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. તાપમાનમાં ૨થી ૩ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. આ ઉપરાંત ઘણાં જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, સોમવારે (૨૪મી માર્ચ) સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં દિવસના તાપમાનમાં વધારો નોંધાયો હતો. બાકીના વિસ્તારમાં તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થયો ન હતો. ઉત્તર ગુજરાત અને ...
વધુ વાંચો »
Mar 25, 2025
રૂ.૭૦ હજારના બાઈક ચોરી જનાર તસ્કરોની શોધખોળઃ
જામનગર તા.રપ : જામનગરના બેડેશ્વરમાં વસીલા ચોક પાસેથી એક આસામીનંુ મોટરસાયકલ ચોરાઈ ગયું છે. જયારે રામનગરના ઢાળીયા પાસેથી પણ બાઈકની ઉઠાંતરી થઈ છે. પોલીસે બંને ગુન્હાની તપાસ શરૂ કરી છે.
જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલી એકડેએક બાપુની દરગાહ નજીક વસીલા ચોકમાં રહેતા ઈમરાન રઝાકભાઈ બુખારી નામના આસામીએ જીજે-૧૦-બીએ ૫૪૧૨ નંબરનું પોતાનું હીરો મોટરસાયકલ ગુરૂવારે રાત્રે પોતાના ઘર પાસે મૂક્યું હતું. ત્યાંથી કોઈ શખ્સ તેને હંકારી ગયો છે. સિટી બી ડિવિઝનમાં ઈમરાન બુખારીએ ફરિયાદ નોંધાવી છે.
જામનગરના બેડેશ્વર રોડ પર રામનગરના ઢાળીયા ...
વધુ વાંચો »
Mar 25, 2025
જામનગર તા. રપઃ જામનગર મહાનગર પાલિકાની સોલિડ વેસ્ટ શાખા દ્વારા શહેરમાંથી રસ્તે રઝળતા પશુઓને પકડવા માટેની ઝુંબેશ ચાલુ રાખવામાં આવી છે, શહેરમાં અલગ અલગ ચાર ટીમને દોડતી કરવામાં આવી છે, જેમાં વહેલી સવારે એક ટીમ કાર્યરત છે, જ્યારે બપોરના સમયે બે ટીમને દોડતી કરાવાઈ રહી છે. ઉપરાંત રાત્રિના સમયે પણ એક ટીમ રસ્તે રઝળતા ઢોરને પકડી રહી છે.
છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરી વિસ્તારમાંથી ૧૦૩ પશુઓને પકડવામાં આવ્યા છે, અને જામનગર મહાનગરપાલિકા સંચાલિત જુદા જુદા ત્રણ ઢોર વાડામાં મૂકવામાં આવ્યા છે અને આ કાર્યવાહી અવિરત ચાલુ રખાઈ છે. જામનગર મહાનગર પાલિકાની સોલિડ વેસ્ટ ...
વધુ વાંચો »
Mar 25, 2025
મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ રજૂ કર્યું
નવીદિલ્હી તા. ૨૫: દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ રૂ. એક લાખ કરોડનું બજેટ રજૂ કર્યું છે.
આજે વર્ષ ૨૦૨૫-૨૬નું દિલ્હી સરકારનુ બજેટ રજૂ કરતા મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે ભાજપ સરકારે પોતાના બજેટમાં મૂડી ખર્ચ માટે ૨૮,૦૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે. જયારે આમ આદમી પાર્ટીની સરકારના ૧૫,૦૦૦ કરોડ રૂપિયા હતાં. તેમણે કહ્યું કે આ વખતે દિલ્હીનું બજેટ ૧ લાખ કરોડ રૂપિયાનું છે, જે પાછલી સરકારના છેલ્લા બજેટ કરતા ૩૧ ટકા વધુ છે તેમણે તેને ઐતિહાસિક બજેટ ગણાવ્યું હતું.
મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ...
વધુ વાંચો »
Mar 25, 2025
ટ્રમ્પને રાજી કરવાનો પ્રયાસ?
નવી દિલ્હી તા. રપઃ એપ્રિલથી ઓનલાઈન જાહેરાતો પર ડિજિટલ ટેક્સ દૂર થશે, જેથી ગુગલ, એક્સ અને મેટા જેવી કંપનીઓને મોટો ફાયદો થશે. ફાઈનાન્સિયલ બિલ, ર૦રપ માં સંશોધન હેઠળ ઓનલાઈન જાહેરાતો પર ૬ ટકા ઈક્વાલિઝેશન લેવી હટાવાશે, તેમ જાહેર થયું છે.
એક એપ્રિલથી ઓનલાઈન જાહેરાતો પર ડિજિટલ ટેક્સ દૂર થશે. સરકારે સોમવારે ફાઈનાન્સિયલ બિલ ર૦રપ માં પ૯ સંશોધનો હેઠળ ઓનલાઈન જાહેરાતો પર સમાનીકરણ કર (ઈક્વાલિઝેશન લેવી) કે ડિજિટલ ટેક્સને સમાપ્ત કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. બિલ પર લોકસભામાં ચર્ચા થઈ હતી. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઓનલાઈન જાહેરાતો પર ...
વધુ વાંચો »
Mar 25, 2025
મૃતકના પિતાનું પોલીસે નિવેદન નોંધ્યું:
જામનગર તા.૨૫ : જોડિયાના કુન્નડ ગામમાં ખેત મજૂરી માટે આવીને રહેતા એક પરપ્રાંતીય શ્રમિક ગઈકાલે સાંજે ટ્રેક્ટર ધોતા હતા ત્યારે કોઈ રીતે વીજ આંચકો લાગતા તેઓનું મૃત્યુ નિપજ્યું છે.
જોડિયા તાલુકાના કુન્નડ ગામમાં આવેલા દયાળજીભાઈ કાલાવડીયા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કઠીવાડા તાલુકાના વતની કનેશ અનસીંગ ડામોર (ઉ.વ.ર૪) નામના શ્રમિક હાલમાં ખેતરમાં વાવેતર કરાયું ન હોવાથી ટ્રેક્ટર ચલાવવાનું કામ કરતા હતા.
તે દરમિયાન ગઈકાલે ટ્રેક્ટર ચલાવ્યા પછી સાંજે પરત આવેલા કનેશ ડામોરે વાડામાં ટ્રેક્ટર મૂક્યા પછી ...
વધુ વાંચો »
Mar 25, 2025
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો.... વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના વાદળો દૂર થવા સાથે આર્થિક ગતિવિધિઓ મજબૂત બનતા અને પરિણામે ભારતનું અર્થતંત્ર પણ વેગવાન બન્યું હોવાના અહેવાલો વચ્ચે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ પૂરું થવા આડે હવે અઠવાડિયું રહી ગયું હોઈ ઓવરસોલ્ડ ભારતીય શેરબજારમાં માર્ચ એન્ડિંગ પૂર્વે વિદેશી સંસ્થાકીય રોકાણકારો શેરોમાં વેલ્યુબાઈંગની તક ઝડપી આકર્ષક વેલ્યુએશને ખરીદદાર બની જતાં આજે સપ્તાહના સતત બીજા દિવસે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યું હતું.
સેન્સેક્સ ૨૭૭ પોઈન્ટના ઉછાળા સાથે ૭૮૨૪૦ના સ્તરે હતો જ્યારે નિફ્ટી ...
વધુ વાંચો »
Mar 25, 2025
વધુ વાંચો »
Mar 25, 2025
વધુ વાંચો »
Mar 25, 2025
વધુ વાંચો »
Mar 25, 2025
વધુ વાંચો »
તા. ૨૫-૦૩-ર૦૨૫, મંગળવાર અને ફાગણ વદ-૧૧ : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. જમીન-મકાન-વાહનની ... વધુ વાંચો »
તા. ૨૫-૦૩-ર૦૨૫, મંગળવાર અને ફાગણ વદ-૧૧ : આપના કામનો ઉકેલ આવતા આપના દોડધામ-શ્રમમાં ઘટાડો થતો જાય. ... વધુ વાંચો »
તા. ૨૫-૦૩-ર૦૨૫, મંગળવાર અને ફાગણ વદ-૧૧ : આવેશ-ઉશ્કેરાટમાં આવી જઈને કોઈ નિર્ણય લેવા નહીં. આકસ્મિક ખર્ચ-ખરીદીને ... વધુ વાંચો »
તા. ૨૫-૦૩-ર૦૨૫, મંગળવાર અને ફાગણ વદ-૧૧ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આપને રાહત થતીજ ાય. ... વધુ વાંચો »
તા. ૨૫-૦૩-ર૦૨૫, મંગળવાર અને ફાગણ વદ-૧૧ : નાણાકીય રોકાણ-વ્યવહારના કામમાં સાનુકૂળતા જણાય. સામાજિક-વ્યવહારિક કામ અંગે વ્યસ્તતા ... વધુ વાંચો »
તા. ૨૫-૦૩-ર૦૨૫, મંગળવાર અને ફાગણ વદ-૧૧ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ અનુભવો. ... વધુ વાંચો »
તા. ૨૫-૦૩-ર૦૨૫, મંગળવાર અને ફાગણ વદ-૧૧ : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. ઘર-પરિવારની ચિંતાને લીધે કામમાં મન ... વધુ વાંચો »
તા. ૨૫-૦૩-ર૦૨૫, મંગળવાર અને ફાગણ વદ-૧૧ : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. ... વધુ વાંચો »
તા. ૨૫-૦૩-ર૦૨૫, મંગળવાર અને ફાગણ વદ-૧૧ : આપના કામમાં પ્રારંભિક પ્રતિકૂળતા બાદ સાનુકૂળતા રહે. કોર્ટ-કચેરી, રાજકીય ... વધુ વાંચો »
તા. ૨૫-૦૩-ર૦૨૫, મંગળવાર અને ફાગણ વદ-૧૧ : આપના કાર્યની સાથે રાજકીય-સરકારી કામ અંગે વ્યસ્તતા અનુભવાય. પરદેશના ... વધુ વાંચો »
તા. ૨૫-૦૩-ર૦૨૫, મંગળવાર અને ફાગણ વદ-૧૧ : આપના કામમાં રૂકાવટ-મુશ્કેલી જણાય. નાણાકીય રોકાણ-વ્યવહારના કામમાં આપે ઉતાવળ ... વધુ વાંચો »
તા. ૨૫-૦૩-ર૦૨૫, મંગળવાર અને ફાગણ વદ-૧૧ : દિવસ પસાર થાય તેમ આપને રાહત-શાંતિ થતી જાય. આપના ... વધુ વાંચો »
તમારા માટે આર્થિક લાભ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »
આપના માટે તફકા-છાયા જેવી પરિસ્થિતિ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો ... વધુ વાંચો »
તમારા માટે ધારેલા તથા અધુરા કાર્યો પૂરા કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય ... વધુ વાંચો »
આપના માટે સાવચેતીપૂર્વક વ્યવહાર કરવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો ... વધુ વાંચો »
તમારા માટે મિશ્ર પરિણામ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »
આપના માટે નવીન તક સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »
તમારા માટે ધાર્મિક-સામાજિક કાર્યોમાં વ્યસ્ત રાખતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »
આપના માટે ભાગદોડ-દોડધામ કરાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન વ્યર્થ અથવા ... વધુ વાંચો »
તમારા માટે વ્યાપાર-ધંધામાં પ્રતિકૂળતા સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »
આપના માટે શુભ સમાચાર-શુભ સંકેત સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા ... વધુ વાંચો »
તમારા માટે મનની શાંતિ અને સ્વસ્થતા લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો ... વધુ વાંચો »
આપના માટે ભાવનાત્મક સમયસૂચક સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ સ્નેહી-પરિવારજનો ... વધુ વાંચો »