Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અઘટીત બનાવ બનશે તો કોણ જવાબદાર?
જામનગર તા. ર૯: જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી ચાલી રહી છે. જેમાં સુરક્ષાના સાધનો વગર કામદારો પાસે કામ કરાવાતું હોવાથી સ્થાનિક કોર્પોરેટર દ્વારા પ્રશ્નો ઊઠાવાયા છે, અને કાંઈ અઘટીત બનશે તો જવાબદાર કોણ? તેવો પ્રશ્ન ઊઠાવ્યો છે.
જામનગરમાં આશરે અડધા કરોડના ખર્ચે પ્રિ-મોન્સુન કામગીરી ચાલી રહી છે, જેમાં ખુલ્લી કેનાલના ગંદા પાણીમાં અર્ધ ખુલ્લા શરીરે અને કોઈપણ સુરક્ષાના સાધનો પહેર્યા વગર કામદારો કામ કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે.
આ અંગે કોર્પોરેટર રચનાબેન નંદાણિયાએ પ્રશ્ન ઊઠાવ્યો છે. સુરક્ષા સાધનો વગર કામદારો પાસે કામ કરાવવામાં આવી રહ્યું છે, પરંતુ કોઈ બનાવ બનશે તેની જવાબદારી કોની રહેશે? તેવો સવાલ ઊઠાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial