Advertisement
Author: નોબત સમાચાર

જામનગર લીમડાલાઈનના અવન્તિકા કોમ્પ્લેક્સની પારાપેટ તોડી પડાઈ

જર્જરિત અને જોખમી હોવાથી

                                                                                                                                                                                                      

જામનગર તા. રરઃ જામનગરના લીમડાલાઈન સ્થિત અવન્તિકા કોમ્પ્લેક્સની જોખમી અને જર્જરિત પારાપેટને શનિવારે મોડી રાત્રે મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવી હતી.

અવન્તિકા કોમ્પ્લેક્સની ઈમારતની સૌથી ઉપર આવેલ પારાપેટ જોખમી હતી અને જો તૂટી પડે તો રાહદારીન ઈજા પહોંચ તેવી શક્યતા હતી. આથી તેને તોડી પાડવાનો મહાનગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો.

જે મુજબ ગત્ શનિવારે મોડી રાત્રે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાનો સ્ટાફ સાધનસામગ્રી સાથે પહોંચ્યા હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યા પછી પારાપેટને તોડી પાડવામાં આવી હતી. આમ રાહદારીઓ ઉપર જળુંબતું જોખમ દૂર થયું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh