Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૭-૨૫ - સુર્યાસ્ત : ૬-૧૨
દિવસના ચોઘડીયા
(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ
રાત્રિના ચોઘડીયા
(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪) રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ
વિક્રમ સંવતઃ ર૦૮૨, પોષ સુદ-૦૮ :
તા. ૨૮-૧૨-ર૦૨૫, રવિવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૬,
મુસ્લિમ રોજઃ ૦૭, નક્ષત્રઃ ઉત્તર ભાદ્રા,
યોગઃ વરિપાન, કરણઃ બાલવ
તા. ૨૮ ડિસેમ્બરના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં કૌટુંબિક-પારિવારિક કામકાજ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ રહે. પત્ની-સંતાનનો સાથ-સહકાર રાહત અપાવી જાય. વ્યાવસાયિક બાબતે ક્યારેક સરળતા તો ક્યારેક વિકટતા જણાય. ભાગીદારીવાળા કે સંયુક્ત ધંધામાં ગેરસમજ, મનદુઃખથી સંભાળવું પડે. સ્વાસ્થ્યની કાળજી રાખવી સલાહભરી બની રહે. સામાજિક-જાહેરજીવનક્ષેત્રે માન સન્માન મળે.
બાળકની રાશિઃ મીન