Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૨૮ મે અને તા. ૧૮ જુનની
રાજકોટ તા. ૧૫: દક્ષિણ મધ્ય રેલવેના સિકંદરાબાદ ડિવિઝનના બલ્લારશાહ-કાઝીપેટ સેકશનમાં સ્થિત બેલ્લમપલ્લી યાર્ડમાં ત્રીજી લાઈન પેચ ટ્રિપલિંગના કામને કારણે, રેલવે વહીવટી તંત્રે ૨૮ મે અને ૧૮ જૂન, ૨૦૨૫ના ઓખા-પુરી એકસપ્રેસ ટ્રેનોને રદ કરવાને બદલે ડાયવર્ટ રૂટ સાથે પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. ૨૮ મે અને ૧૮ જુન, ૨૦૨૫ની ટ્રેનન ૨૦૮૨૦ ઓખા-પુરી એકસપ્રેસ અને ૨૫ મે અને ૧૫ જુન, ૨૦૨૫ની ટ્રેન સંખ્યા ૨૦૮૧૯ પુરી-ઓખા એકસપ્રેસ તેના નિર્ધારિત માર્ગ ખુર્દા રોડ-વિશાખાપટ્ટનમ-વિજયવાડા-બલ્લાશાહ-બડનેરાના બદલે પરિવર્તિત માર્ગ વાયા લખોલી-રાયપુર-નાગપુર-બડનેરાના રસ્તે ચાલશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial