Advertisement
Author: નોબત સમાચાર

ઓખા-પુરી એકસપ્રેસ પુનઃસ્થાપિત

આગામી તા. ૨૮ મે અને તા. ૧૮ જુનની

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૧૫: દક્ષિણ મધ્ય રેલવેના સિકંદરાબાદ ડિવિઝનના બલ્લારશાહ-કાઝીપેટ સેકશનમાં સ્થિત બેલ્લમપલ્લી યાર્ડમાં ત્રીજી લાઈન પેચ ટ્રિપલિંગના કામને કારણે, રેલવે વહીવટી તંત્રે ૨૮ મે અને ૧૮ જૂન, ૨૦૨૫ના ઓખા-પુરી એકસપ્રેસ ટ્રેનોને રદ કરવાને બદલે ડાયવર્ટ રૂટ સાથે પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે.  ૨૮ મે અને ૧૮ જુન, ૨૦૨૫ની ટ્રેનન ૨૦૮૨૦ ઓખા-પુરી એકસપ્રેસ અને ૨૫ મે અને ૧૫ જુન, ૨૦૨૫ની ટ્રેન સંખ્યા ૨૦૮૧૯ પુરી-ઓખા એકસપ્રેસ તેના નિર્ધારિત માર્ગ ખુર્દા રોડ-વિશાખાપટ્ટનમ-વિજયવાડા-બલ્લાશાહ-બડનેરાના બદલે પરિવર્તિત માર્ગ વાયા લખોલી-રાયપુર-નાગપુર-બડનેરાના રસ્તે ચાલશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh