Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ઈટ્રામાં હાડકાની ઘનતા માપવા તથા સંબંધિત રોગ માટે કેમ્પ

આગામી તા. ૯મી જાન્યુઆરીએ આયોજનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન, જામનગરના કાયચિકિત્સા વિભાગ દ્વારા  આયોજન કરવામાં આવ્યું છે જેમાં તા. ૯ જાન્યુઆરી શુક્રવારના સવારે ૯ થી ૧૨ દરમિયાન સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામે આઈ.ટી.આર.એ. હોસ્પિટલમાં ઑ. પી. ડી. રૂમ નંબર ૮, કાયચિકિત્સા વિભાગમાં રહેશે.

જેમાં દરદીઓને હાડકાની ઘનતા માપી આપવામાં આવશે. ઉપરાંત સંબંધીત રોગો જેમ કે ઑસ્ટિયોપોરોસિસ, ઑસ્ટીઓપિનીયા, અને હડાકાની ઘનતાના વિવિધ રોગોનું નિદાન તથા સારવાર નિઃશુલ્ક કરવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા સંસ્થાના ડાયરેક્ટર પ્રો. ડો. તનુજા નેસરી દ્વારા  જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh