Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીના ભાવિક ભક્ત પરિવાર દ્વારા વારાદાર પૂજારીના સૌજન્યથી સાંજે ઠાકોરજીના ઉત્થાપન દર્શન સમયે સૂકા મેવા મનોરથ યોજવામાં આવ્યો હતો. શુક્રવારના શ્વેત રંગના વાઘા સાથેના દૈદિપ્યમાન શ્રૃંગાર દર્શન તથા મનોરથ આરતીનો બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો. ઉપરાંત ઓનલાઈનના વિવિધ માધ્યમોથી દેશ-વિદેશના લાખો કૃષ્ણભક્તોએ નિહાળી ભાવવિભોર બન્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial